Categories
Dharmik

24 કલાકમાં માં મોગલના આશીર્વાદ મેળવવા ફોટોને અડીને આશીર્વાદ મેળવો.24 કલાકમાં મનોકામના થશે પૂરી

13 દિવસ સુધી સૂર્ય દેવ સિંહ રાશિમાં રહેશે. સૂર્ય દેવને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય દેવ શુભ હોય છે ત્યારે વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. જ્યોતિષીય ગણતરી મુજબ 17 સપ્ટેમ્બર સુધીનો સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આવો જાણીએ સૂર્ય દેવની કૃપાથી આવનારા 13 દિવસ સુધી કઈ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે.

મિથુન રાશિ

વેપારમાં વૃદ્ધિ થશે તેનાથી મન શાંત રહેશે. આવકની સ્થિતિ સંતોષકારક રહેશે. વેપારમાં મિત્રોનો પુરી સંયોગ પ્રાપ્ત થશે. પૈસા સબંધિત નિર્ણયો વિચારીને લેવા જોઈએ. પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર જવાનું થશે તે તમારા મનને ખુશ કરી દેશે. માતા પિતાને સ્વાસ્થ્ય માં સુધારો થશે.

સિંહ રાશિ

સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. પરીવાર માં સુખ અને શાંતિ બની રહેશે. વ્યાપારિક ગતિવિધિઓ માં કોઈ ફેરબદલ કરી શકશો. રોજગારી માટે ભટકતા અમુક લોકોને  પરેશાનીનો સામનો કરવો પડશે અને બાદમાં શુભ સમાચાર મળશે. વાણીમાં મધુરતા આવશે  અને વાંચનમાં રુચિ વધશે.

વૃશ્ચિક રાશિ

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરીમાં બદલાવની તક મળી શકે છે. આવકમાં વધારો થશે. મન પ્રસન્ન રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. તમને માતા-પિતાનો સહયોગ મળશે. સરકારી નોકરીમાં કાર્યરત લોકોને લાભ મળવાથી તે પ્રસન્ન થશે. વિદ્યાર્થીઓ કોઈ ખેલ પ્રતિયોગીતા માં ભાગ લે શે અને તેમાં સફળતા પ્રાપ્ત કરશે.

ધનું રાશિ

શૈક્ષણિક કાર્યની સ્થિતિમાં સુધારો થશે. માનસિક શાંતિ રહેશે. ભાઈ-બહેનોના સહયોગથી વેપારમાં સુધારો થશે. વાંચનમાં રસ વધશે. આર્થિક લાભ થશે. ઘરમાં શાંતિ બની રહેશે. નવી ઉર્જાનો અનુભવ થશે. આધ્યાત્મિક રુચિ વધશે. ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *