એકાદશીએ ક્યારેય ભૂલથી પણ ન કરવું આ કામ.
હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રતમાં યથાર્થ પૂજા સાથે વ્રત રાખવામાં આવે છે. એક વર્ષમાં ૨૪ એકાદશીઓ આવે છે. આવી સ્થિતિમાં દરેક મહિનામાં ૨ એકાદશી આવે છે પ્રથમ કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરેક દુ:ખ, કષ્ટ અને પાપોમાંથી મુક્તિ મળે છે […]
Continue Reading