Categories
Dharmik

અહી આવેલો ભક્તોને શેભરના ગોગા મહારાજ ક્યારેય નિરાશ નથી કરતા, ફોટોને સ્પર્શ કરી શેભરના ગોગાના દર્શન કરી લો મનોકામના થશે પૂર્ણ

ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેર થી વાયા ખેરાલુ જઇયે ત્યારે રસ્તા માં શેભર ગામ આવે છે. જે આશરે અમદાવાદ થી 130 કિમિ દૂર છે. તેમજ અહીંયા પાતર દેવ શેષનારાયણ નું પણ મંદીર આવેલુ છે. આ મંદીર નિર્માણ અને ગોગા મહારાજ ની કથા કંઈક આવી છે.

પૌરાણિક સમય માં ઉજ્જડ શેરભ ગામ શેરભ નગરી તરીકે ઓરખાતું હતું ને નગરી ની જાહોજલાલી હતી. આ નગરી માં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો હતો તે વખતે ના શેરભ નગરી ના રાજાઓ વાણીયા ને હૃદયપર સજા જાહેર કરેલી. અને વાણિયો ખુબજ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્ત તેને સલાહ આપી કે બરવાડ ના ઘરે દીકરી ગોગા ની સેવા પૂજા કરે છે. દુઃખી વાણિયો એક આશા લઈને ભરવાડ ની દીકરી પાસે ગયો.

તેને બધી વિતક કથા દીકરીને કહી ગોગા ની કૃપાથી ભરવાડ ની દીકરી એ આશીર્વાદ આપી કહ્યું જા તારી સજા માફ થશે ને રજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા પકળાયી જશે.  વાણિયો બહુજ ખુશ થયો અને પોતાની નગરી માં પાછો આવ્યો ત્યારે અને ખબર પડી કે ગુનેગાર પકડાઈ ગયો છે અને રજા એ વાણીયા ને ઈજ્જતભેર મુનિન બનાવી રાજ્ય નો કારભાર સોંપ્યો.

ભવિષ્ય મુજબ કાર્યક્રમે આ નગરી ઉપર પાલનપુરના નાવબે ચડાયી કરી હતી અને શેભર નગરી નો રજા હરિ જતા વિજયી રાજાના લક્ષરે શેભર નગરી નો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જડ બની ગયી. પછી ગોગ મહારાજ ની લક્ષમી નારાયણ સાથેની સાત ફેનવારી પથ્થર ની મૂર્તિ સરસ્વતી નદીના પતમાં ઉંધી પડેલી હતી. આશરે 500 વર્ષ અગાઉ છળશોલ ગામ ના કેટલાક ચૌઉધરી જ્ઞાતિ ના મુંજી તથા બહેરા અટક વારા ખેડૂત પોતાના ગામ જય રહ્યા હતા.

એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે કંઈક કામ માં આવશે.  હાલ અહીં આરશનું મંદીર બનાવેલું છે. મૂર્તિ મુર સ્વરૂપે અમને એમ જ છે  મંદિરે અંદર પગ મુકતા જ તેના સ્તંભો, ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યારે નજર કરો ત્યારે શિલ્પમાંથી કાળરેલા સર્પ જોવા મારે છે. સ્થાનીય લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે.

Categories
Dharmik

કાહવાના ગોગા મહારાજ આજે પણ પરચા આપે છે, તેમના દર્શન થી જ જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આપણે જાણીયે છીએ કે આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, દેશના બધા જ મંદિરોમાં અલગ અલગ રહસ્યો છુપાયેલા જોવા મળતા હોય છે, આથી બધા જ મંદિરોમાં શ્રદ્ધારુઓ દર્શન કરવા માટે જતા હોય છે અને ભગવાન બધા જ શ્રદ્ધારુઓની મનોકામના પૂર્ણ કરતા હોય છે. તેવું જ આ મંદિર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાહવા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે. તેમજ એના પછી કાહવા માં ગોગા મહારાજના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

કાહવા ગામમાં લાલા બાપા અને દેવરાજ બંને ભાઈઓ હતા અને એક દિવસ તેમના ભાઈ દેવરાજ નું અવસાન થઇ ગયું તો લાલા બાપા એકલા પડી ગયા અને કહેવા લાગ્યા ગોગા મહારાજ હું તમારી સેવા કરું કે મારા પરિવારનું દયાન રાખું. તે પછી ગોગા મહારાજ બાળનાથ જોગી બનીને લાલા બાપા સામે આવ્યા.

લાલ બાપા ને ગોગા મહારાજ એ કહ્યું કે બેટા તું ગભરાઈ નહિ તું મારાં પર વિશ્વાસ રાખજે કાહવા ગામને અમર બનાવી દઈશ. આથી ગોગા મહારાજ તેમના મંદિરમા અનેક પરચા પૂરતા હોય છે અને અહીંના લોકોનું એવું કહેવું છે કે નાગપાંચમના દિવસે આ ગોગા મહારાજના મંદિરમાં મેળો ભરાય છે.અને ગોગા મહારાજ આ બધા ભક્તોના દુઃખોને દૂર કરીને તેમની બધી જ મનોકામના પૂર્ણ કરતા હોય છે.

નાગપાંચમના દિવસે આ ગોગા મહારાજના મંદિરમાં મેળો ભરાય છે.આ કાહવા ગામમાં નાગપાંચમના દિવસે ગોગા મહારાજના મંદિરમાં દેશ વિદેશ માંથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દેતા હોય છે.

Categories
Dharmik

હનુમાનજીની ગદા 12 કલાકમાં તમારા દુખ દુર કરશે , એકવાર ફોટોને ટચ કરી લખો જય હનુમાન અને શેર કરો.બધી મનોકામના થશે પૂર્ણ

નમસ્કાર મિત્રો લાઇફ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે જાણતા જ હશો કે આજના મથાળાને જોઈને, આજનો વિષય શું અને કેવી રીતે જીવવું તે વિશે છે. મિત્રો, વિષય પર જતા પહેલા, શું તમારી પાસે આમાં કોઈ માહિતી છે, જો હા, તો તમે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો નહીં તો,

તો આવો જાણીએ હનુમાનજીને કેવી રીતે ગદા મળી.

આપણે જાણીયે છીએ કે હનુમાનજી ને રામાયણ યુગ માંથી જાણીતા થયાં છે. વાલ્મીકિની રામાયણ અનુસાર બાળપણમાં એક સવારે હનુમાનજીને ભૂખ લાગી હતી અને તેમણે ઉગતા લાલ સૂર્યને જોયો હતો. પાકું ફળ સમજીને તે ખાવા ગયો. હિંદુ દંતકથાના એક સંસ્કરણમાં, દેવતાઓના રાજા ઇન્દ્રએ દરમિયાનગીરી કરી અને તેની વજ્ર વડે હનુમાનને મારી નાખ્યા. તે વીજળી સીધી હનુમાનજીના મુખ પર પડી અને તેમના મુખમાંથી સૂરજજી નીકળી ગયા પરંતુ હનુમાનજી મૃત પૃથ્વી પર પડ્યા.

આ દરમિયાન તેમના પિતા પવનદેવ તેમને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા અને તેમને જમીનમાં મૃત જોઈને દુઃખી થયા અને તેઓ ગુસ્સે થઈ ગયા અને પૃથ્વી પરની બધી હવા કાઢી નાખી. હવાના અભાવે તમામ જીવો ઘાયલ થવા લાગ્યા. આ બધું જોઈને બધા દેવો પવનદેવ પાસે આવ્યા અને ભગવાન પવનજીએ ભગવાન શિવને હસ્તક્ષેપ કરવા અને હનુમાનજીને પુનર્જીવિત કરવા દોરી ગયા.

ભગવાન શિવે હનુમાનજીને પુનર્જીવિત કર્યા અને હનુમાનજીને જીવંત જોઈને પવનદેવે વાયુને જીવો પાસે પાછા ફરવા મોકલ્યા. આ પછી બધા દેવતાઓએ હનુમાનજીને શક્તિ આપવાનું નક્કી કર્યું અને ભગવાન ઈન્દ્રથી ભૂલ થઈ ગઈ હોવાથી, તેઓએ હનુમાનજીને ઈચ્છા આપી કે તેમનું શરીર ઈન્દ્રની વજ્રના જેવું બળવાન બને અને તેમની વજ્રથી પણ તેમને નુકસાન ન થાય.

ઇન્દ્ર અને અન્ય દેવતાઓએ તેમને ભગવાન અગ્નિની ઇચ્છાઓ આપી – હનુમાનને એક ઇચ્છા આપી કે અગ્નિ તેમને નુકસાન પહોંચાડે નહીં, ભગવાન વરુણે હનુમાનને એક ઇચ્છા આપી કે પાણી તેમને નુકસાન ન પહોંચાડે ભગવાન વાયુએ એવી ઇચ્છા આપી કે તે પવનની જેમ મજબૂત અને પવન નુકસાન ન કરે.

એટલા માટે આ તમામ પ્રકારની ઈચ્છાઓ હનુમાનજીને અમર બનાવે છે અને હનુમાનજીમાં ઘણી શક્તિઓ છે અને તેઓ અમર છે.

Categories
Dharmik

નંદીને ટચ કરી જુઓ અને ઓમ લખી શેર કરો.તમારું ભાગ્ય ખુલી જશે.બનશો કરોડપતિ

સદગુરુ અને શેખર કપૂર નંદિની વિશેષતા અને પ્રતિકાત્મકતા વિશે ચર્ચા કરી રહ્યા છે:

શેખર કપૂર: મારા ખ્યાલ થી તે ભગવાન શંકરનું વાહન છે, શુ તે ભગવાન શંકરની રાહ જોઈ રહ્યો છે કે તે બહાર આવીને કઈ કહેશે? નંદી વિશે બીજું કંઈ કહો.

સદગુરુ: તેને ભગવાન શંકર બહાર આવીને કઈ કહેશે તેની રાહન થી જોય રહ્યો. તે બસ રાહ જોઈ રહ્યો છે. નંદી અનંત પ્રતીક્ષા નું પ્રતીક છે. કેમ કે ભારતીય સંસ્કૃતિ માં પ્રતીક્ષા ને સૌથી મોટો ગુણ માનવામાં આવે છે. જે માણસ ચુપચાપ બેસીને રાહ જોવે છે તેને કુદરતી રીતે ધ્યાનશીલ માનવામાં આવે છે. તે ભગવાન શંકરનો ચીરકાળ સુધી રાહ જોઈ શકે છે. નંદી ભગવાન શંકર ના બહુ જ કરીબ છે. કેમ કે તે પોતે ગ્રહનશીલતા નું તત્વ છે. કોઈ મંદિરની અંદર જતા પેહલા નંદીનું ગુણ તમારા માં હોવું જોઈએ.

શેખર કપૂર: મારા ખ્યાલ થી રાહ જોવી અને અનુમાન એન્ડ અપેક્ષા કરવી, બંને અલગ અલગ વસ્તુ છે..?

સદગુરુ: તે કોઈ વસ્તુ કે અનુમાન અથવા કોઈ ઉમ્મીદ માં રાહ નથી જોતો. બસ તે રાહ જોવે છે. આ રીતે બેસવું જ ધ્યાન છે. બસ તે તમને એ સંદેશ આપે છે. અંદર જઈને બેશો. સુસ્ત થઈને નહિ પરંતુ સજાગ થઈને.

શેખર કપૂર: તો શું નંદી બૈલ ધ્યાનમગ્ન થઈને બેઠો છે?

સદગુરુ: લોકો ને હંમેશા એ વાતની ગલતફેમી હોય છે કે ધ્યાન કોઈ પ્રકારની ગતિવિધિ અથવા ક્રિયા છે. ના, તે એક ગુણ છે. આ બુનિયાદી અંતર છે. પ્રાર્થના નો મતલબ છે કે તમે તમે ઈશ્વર જોડે વાત કરવાનો પ્રયત્ન કરો છો. ધ્યાનનો મતલબ એ છે કે તમે અસ્તિત્વનો , સૃષ્ટિની પરમ પ્રકૃતિને સાંભળવા માંગો છો.

શેખર કપૂર: ધ્યાનલિંગ નો નંદી કઈ વસ્તુથી બનેલો છે? મને તે ધાતુનો બનેલો લાગે છે, શુ આ સ્ટીલ છે.?

સદગુરુ: આ કદાચ એક લૌતો નંદી છે જે ને આ અનોખી રીતે બનવવામાં આવ્યો છે. ધાતુના નાના નાના ટુકડા, જે છ થી નવ ઇંચ મોટા હતા, ભેગા કરીને તેના ઉપરનો હિસ્સો તૈયાર કરવામાં આવ્યો છે.

Categories
Astrology Dharmik

2025 સુધી સાવધાન રહે આ 3 રાશિનાં જાતકો, ચાલી રહ્યો છે શનિની સાડાસાતીનો સૌથી કષ્ટદાયક તબક્કો….

શનિ દેવની સાડાસતી એક સાથે 3 રાશિઓ પર ચાલી રહી છે. શનિ દેવની સાડાસાતી માં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે અને દરેક તબક્કાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. પ્રથમ ચરણમાં શનિ વ્યક્તિના મસ્તક પર રહે છે. આ સમય દરમિયાન વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તબક્કામાં માનસિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. તેનો બીજો તબક્કો સૌથી પીડાદાયક માનવામાં આવે છે. આ સમય દરમિયાન, વ્યક્તિને કોઈ મદદ મળી શકતી નથી. દરેક વસ્તુમાં તેના ઉતાર ચઢાવ હોય છે. ત્રીજા તબક્કામાં વ્યક્તિને ભૌતિક સુખોનો લાભ મળતો નથી. અહીં તમે જાણી શકશો કે કઈ રાશિ પર શનિદેવની સાડાસાતીનો આ સૌથી કષ્ટદાયક ચરણ ચાલી રહ્યો છે.

શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 માર્ચ 2025  સુધી શનિ આ રાશિમાં રહેશે. આ પછી, તમે મીન રાશિમાં પ્રવેશ કરશો. કુંભ રાશિમાં શનિનાં ગોચરનો સમયગાળો કુંભ રાશિના લોકો માટે સૌથી વધુ કષ્ટદાયક રહેશે. કારણ કે આ રાશિના લોકો માટે શનિદેવની સાડાસાતીનો સૌથી ખતરનાક તબક્કો ચાલી રહ્યો છે. આ દરમિયાન શનિની સાડાસતી ચરમસીમાએ છે. વ્યક્તિ ચારે બાજુથી પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન આર્થિક, સ્વાસ્થ્ય સંબંધિત, માનસિક, પારિવારિક અને લગ્નજીવન પણ પ્રભાવિત થતા હોય છે.

શનિવારે શનિદેવની પૂજા કરો, જ્યોતિષની સલાહ લીધા પછી નીલમ રત્ન ધારણ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિદેવના મંત્રોનો જાપ કરો. શનિવારે શનિદેવને સરસૈયા અથવા તલનું તેલ અર્પણ કરો. આ સીવાય તમે દરરોજ શનિ સ્તોત્રનો પાઠ કરો, દરરોજ શનિ કવચમનો પાઠ કરો, કાગડાને અનાજ અને બીજ ખવડાવો, જરૂરિયાતમંદોને મદદ કરો.

હાલમાં મકર રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. આ રાશિ પર સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિની સાડાસાતીનો અંતિમ ચરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિ સાડાસાતીનાં અંતિમ તબક્કામાં પહેલાની સરખામણીમાં સમસ્યાઓ અને અવરોધો ઓછા થવા લાગે છે. આ સાથે જ શનિદેવ જતા સમયે ચોક્કસ ફાયદો કરાવે છે.

કુંભ રાશિમાં સાડાસતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, કુંભ રાશિના સ્વામી સ્વયં શનિ છે, તેથી આ તબક્કો બહુ કષ્ટદાયક રહેશે નહીં. પણ ખોટા કામોથી અંતર રાખવું પડશે. નહિ તો શનિદેવ કઠોર સજા આપશે. કારણ કે બીજો તબક્કો સાડાસાતીનો શિખર તબક્કો કહેવાય છે. તે વધુ પીડાદાયક માનવામાં આવે છે.

મીન રાશિમાં પણ સાડાસાતી ચાલી રહી છે. શનિ ગ્રહની ગણતરી મુજબ મીન રાશિમાં સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. શનિના પ્રથમ તબક્કાને ઉદય તબક્કો પણ કહેવામાં આવે છે. પ્રથમ તબક્કો હોવાથી મીન રાશિના જાતકોએ નોકરી, કરિયર અને બિઝનેસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. આ સાથે પૈસા અને સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન જોખમ લેવાનું ટાળો.

Categories
Dharmik

જાણો નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દુર્ગાને ક્યો પ્રસાદ ચઢાવી કરવા ખુશ….

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન નવરાત્રિના દરેક દિવસે માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા રાણીને પ્રસન્ન કરવા માટે લોકો ઉપવાસ રાખે છે અને તેમને વિવિધ પ્રકારના ભોગ પણ ચઢાવે છે. નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તેમના દરેક સ્વરૂપને કેવા પ્રકારનો પ્રસાદ ચઢાવવો જોઈએ.

પહેલા દિવસ દેશી ઘી

શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ માં શૈલપુત્રીને સમર્પિત કરવામાં આવ્યો છે. માતાએ દેવી સતી તરીકે આત્મદાહ કર્યા પછી, દેવી પાર્વતીએ ભગવાન હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો અને શૈલપુત્રી તરીકે ઓળખાયા. શૈલપુત્રીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના પહેલા દિવસે માતાને દેશી ઘી ચઢાવો.

બીજા દિવસે સાકર

શારદીય નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ સ્વરૂપમાં દેવી પાર્વતીના અવિવાહિત સ્વરૂપને દેવી બ્રહ્મચારિણી તરીકે પૂજવામાં આવે છે. તેંમને સાકરનો ભોગ ચડાવવાથી બધી મનોકામના પૂર્ણ થશે.

ત્રીજા દિવસે ખીર

શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. દેવી ચંદ્રઘંટા એ દેવી પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે. આ દિવસે ચંદ્રઘંટા દેવીને ખીર ચઢાવો. આમ કરવાથી તમને માતા ખોટા કામ કરતા અટકાવશે.

ચોથા દિવસે માલપુઆ

શારદીય નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા એ દેવી છે, જેમનામાં સૂર્યની અંદર રહેવાની શક્તિ અને ક્ષમતા છે. દેવી કુષ્માંડાને માલપુઆનો પ્રસાદ ચઢાવો. તેનાથી તમારા જીવનમાં રહેલો અંધકાર દૂર થશે અને જીવનમાં પ્રકાશ ફેલાશે.

પાંચમાં દિવસે કેળા

શારદીય નવરાત્રિના 5 માં દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દેવી ભગવાન સ્કંદની માતા બન્યા હતા. નવરાત્રિ દરમિયાન દેવી સ્કંદમાતાને કેળાનો પ્રસાદ ચઢાવો જોઈએ. માતા તમને સુખ, સમૃદ્ધિ અને શક્તિ આપે છે.

છઠ્ઠા દિવસે મધ

શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મહિષાસુર રાક્ષસનો નાશ કરવા માટે દેવી પાર્વતીએ કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી તેમને મધનો ભોગ ચડાવો જોઈએ.

સાતમા દિવસે ગોળ

નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. દેવી પાર્વતીએ શુંભ અને નિશુમ્ભ નામના રાક્ષસોનો અંત કરવા માટે માતા કાલીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી નવરાત્રિ દરમિયાન દેવી કાલરાત્રિને ગોળનો પ્રસાદ ચઢાવો જોઈએ.

આઠમા દિવસે નાળિયેર

નવરાત્રિના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી મહાગૌરીને નારિયેળનો પ્રસાદ ચઢાવો જોઈએ. જેથી તમામ પાપો માંથી મુક્તિ મળે.

નવમા દિવસે તલ

નવરાત્રીના નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ માટે નવરાત્રિ દરમિયાન દેવી સિદ્ધિદાત્રીને તલનો ભોગ ચડાવો જોઈએ.

Categories
Astrology Dharmik

નવરાત્રીમાં આ રીતે સજાવો ઘરનો મુખ્ય દ્વાર, લક્ષ્મીજી ની કૃપાથી વરસશે ધન….

26 સપ્ટેમ્બરે રાહ જોતા દરેક ગરબા પ્રેમીની ગરબા રમવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. નવરાત્રીનો તેહવાર આવતા જ લોકો તેની તૈયારીઓમાં લાગી જાય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન 9 દિવસ લક્ષ્મીજી ભક્તોના ઘરમાં વાસ કરે છે.

નવરાત્રી દરમિયાન મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાયો. જ્યોતિષશાસ્ત્ર મા માતા દુર્ગા અને માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં નવરાત્રીના 9 દિવસે કરો પૂજા પાઠ તેનાથી ઘરના વાસ્તુ નો પણ ધ્યાન રાખવામાં આવે તો માતા દુર્ગા અને માતા લક્ષ્મી બને થશે પ્રસન્ન. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે.

શારદીય નવરાત્રી શરૂ થાય એ પહેલા તમારા ઘર અને પૂજા સ્થળની સારી રીતે સાફ સફાઇ કરી લો. માન્યતા અનુસાર માં દુર્ગા એ જ સ્થાન પર વાસ કરે છે, જ્યાં સાફ સફાઇ અને સાત્વિકતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.  નવરાત્રિમાં નવ દિવસ સુધી જ્યાં મા દુર્ગાની મૂર્તિ અને કળશ સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં લાલ ફૂલોથી શણગાર કરવો જોઈએ.

ઘરના મુખ્ય દરવાજાની સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ અને દરવાજો ચમકતો રાખવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજ પર સજાવટ કરવી જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પત્તાનો વંદરવાલ લગાવવો જોઈએ.

જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય કે પછી કોઈ બીમારી તમારા ઘર માં વાસ કરતી હોય અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળતો હોય તો તેવા સમયે તમારે એક લાલ કપડામાં આખું મીઠું બાંધીને તેની પોટલી બનાવી લેવાની છે. આ મીઠા થી બાંધેલી પોટલી ને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર જમણી બાજુએ બાંધી દેવાની છે. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે અને સુખ સમૃદ્ધિ આવશે.

તમને રાત્રે સુતા સમય ખરાબ સપના આવતા હોઈ તો તમારે સુતા પેહલા ગરમ પાણીમાં મીઠું નાખીને તે મીઠા વાળા પાણી થી હાથ પગ ધોઈ લેવા જોઈએ. આ ઉપાય કરવાથી તમને રાત્રે ઊંઘ સારી આવેશે અને ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને રાત્રે સારી ઊંઘ આવશે.

Categories
Dharmik

બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની કરો આરાધના, મળશે શુભ ફળ અને પૈસા માટેના નવા રસ્તા મળશે

આ વર્ષે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર.

આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી માતા.

બ્રહ્મચારિણી માતાની પૂજા માટે લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખવો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન પછી  ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરવું. “ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ ” મંત્રનું ઉચ્ચારણ કરવું.

હાથમાં ફૂલ લઇ 11 વાર “દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું , દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા”આ મંત્રનો જાપ કરી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરવું અને “ૐ માઁ બ્રહ્મચારિણી નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ” મંત્રનું ઉચ્ચારણ કરવું.

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા,

ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું.

જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે.

એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા. બ્રહ્મચારિણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી

અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે. મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંક ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધિ થાય છે.

Categories
Dharmik

આ નવરાત્રીમાં આ રાશિના જાતકો માટે રહેશે શુભ ,માં અંબે આપશે બધા જ સુખ

આ સપ્ટેમ્બર મહિનામાં બહું જ મોટા તહેવારો આવીરહ્યા છે. જેમાં નવરાત્રીનો તહેવાર પણ શામિલ છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર થી શરૂ થાય છે. તો ચાલો જાણીએ આ વખતે શારદીય નવરાત્રી ક્યારથી ક્યાં સુધી છે. 26 સપ્ટેમ્બર માં શૈલીની પૂજા, 27 સપ્ટેમ્બરે માં બ્રહ્માચારીની પૂજા, 28 સપ્ટેમ્બરે માં ચંદ્રઘંટા ની પૂજા, 29 સપ્ટેમ્બરે માં કુશમાંડા ની પૂજા, 30 સપ્ટેમ્બરે સ્કંદમાતાની પૂજા, 1 ઓક્ટોબરે માં કાત્યાય ની પૂજા, 2 ઓક્ટોમ્બરે માં કાલરાત્રી ની પૂજા, 3 ઓક્ટોબરે માં મહાગૌરીની પૂજા, 4 ઓક્ટોબરે માં સિદ્ધદાત્રી ની પૂજા, 5 ઓક્ટોબરે વિજયા દશીમી અથવા દશેરા.

આ વખતે માં દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. તેમની આ સવારી શાંતિ અને સમૃદ્ધિ નો સંકેત છે. તેમની પૂજા અર્ચના કરવાથી આપણું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને બધી જ મનોકામના પણ અવશ્ય પૂર્ણ થશે. એવા મા માં દુર્ગાની 9 દિવસ સુધી પૂજા અર્ચના કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવશે. નવરાત્રી ને બસ હવે થોડા જ દિવસ બાકી છે તેવામાં લોકો તેની પુરી તૈયારીઓથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે શારદીય નવરાત્રી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી ના પાવન પર્વ પર લોકો માતા ના વ્રત, ઉપવાસ રાખે છે.

નવરાત્રી નો તહેવાર આમ જોવા જઈએ તો ગુજરાતીઓનો તહેવાર હોય છે. પરંતુ નવરાત્રી ગુજરાતમાં તો મનાવાય જ છે પરંતુ આખા ભારત માં જ નહીં દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં નવરાત્રીનો તહેવાર મનાવાય છે. માં દુર્ગાનો આ નવ દિવસનો તેહવાર 26 સપ્ટેમ્બર સોમવારના શુભ દિવસે શરૂ થઈ રહ્યો છે. આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી ચાલશે. નવ દિવસ પુરા થયા પછી 10 માં દિવસે દશેરા માનવવામાં આવશે. દશમા દિવસે પૂજા માં સ્થાપિત કરેલા કળશ નું વિધિ વિધાન પૂર્વક વિસર્જન કરવામાં આવશે. તો ચાલો તમે જણાવીએ આ વખતે આવી રહેલી નવરાત્રી વિશેની ખાસ વાતો.

આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 3 વાગીને 24 મિનિટ પર શરૂ થશે અને આગળના દિવસે 27 સપ્ટેમ્બર ના રોજ સવારે 3 વાગીને 8 મિનિટ પર થશે. ઘટાસ્થાપન નું મુહરત 26 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 6 વાગીને 20 મિનિટ પર શરૂ થશે અને 10 વાગીને 19 મિનિટ સુધી રહેશે. આ વખતે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. તેમની આ સવારી શાંતિ અને સમૃદ્ધિ નો સંકેત છે. નવરાત્રીના 9 દિવસે માં દુર્ગાના નવ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Categories
Dharmik

શારદીય નવરાત્રી દરમિયાન કરો આ ઉપાય! સામે ચાલીને ઘરમાં આવશે માં લક્ષ્મી, ધનની થશે રેલમછેલ….

નવરાત્રી એટલે તો આદ્યશક્તિ ની આસ્થા સાથે આરાધના કરવાનો સુનહેરો અવસર. નવરાત્રી દરમિયાન દેવી માં ના અલગ અલગ રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. લોકો આદ્યશક્તિને પ્રસન્ન કરવા અલગ અલગ ઉપાયો કરતાં હોય છે. દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ્ય સુધીનું વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખતાં હોય છે. નવરાત્રિ દરમ્યાન અમુક ઉપાયોને કરવા ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આજે અમે તમને એવા ઘણા ઉપાયો અંગે જણાવીશું.

પોતાના ઘરમાં પૂજા સ્થાન પર મા ભગવતી દુર્ગા , માતા લક્ષ્મી અને મા સરસ્વતીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. આ બધાને ફૂલોથી સજાવીને વિધિ વિધાનથી પૂજા પાઠ કરવાં જોઈએ.

નવરાત્રીના 9 દિવસોમાં મા દુર્ગાના સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિના તમામ મનોરથની પૂર્તિ થતી હોવાની માન્યતા છે અને સકારાત્મકતા આવશે.

જો નવ દિવસ વ્રત ન કરી શકો તો પહેલા, ચોથા અને આઠમા નોરતા ના દિવસે તમે ઉપવાસ કરો. આ ઉપવાસ કરવાથી મા ભગવતીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.

મા દુર્ગાને સવારે સ્નાનાદિકાર્ય થી પરવારીને દૂધમાં મધ ઉમેરીને ભોગ અર્પણ કરવો જોઇએ. દેવીને અર્પણ કર્યા બાદ ભોગ વ્યક્તિએ ગ્રહણ કરવો . આવું કરવાથી વ્યક્તિને ઊર્જાની અનુભૂતિ થાય તેવી માન્યતા છે.

પૂજા સમયે વ્યક્તિએ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ. લાલ રંગને શુભતાની નિશાની માનવામાં આવે છે. એટલું જ નહીં કુમકુમનું તિલક પણ અવશ્ય લગાવો. લાલ રંગ ધારણ કરવાથી વ્યક્તિને વિશેષ ઊર્જાની પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતા છે.

આઠમ અને નોમના દિવસે 9 કન્યાઓનું પૂજન અચૂક કરવું જોઈએ. કન્યા પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે. કારણકે આ નવ કન્યાઓ મા દુર્ગાના 9 સ્વરૂપ સમાન માનવામાં આવે છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે ક્ન્યાઓને દક્ષિણ દિશામાં બેસાડવી.

મા દુર્ગાને સવારે સ્નાનાદિકાર્યથી પરવારીને દૂધમાં મધ ઉમેરીને ભોગ અર્પણ કરવો જોઇએ. દેવીને અર્પણ કર્યા બાદ ભોગ વ્યક્તિએ ગ્રહણ કરવો . આવું કરવાથી વ્યક્તિને ઊર્જાની અનુભૂતિ થાય તેવી માન્યતા છે.

નવ પ્રકારના સૂકા મેવાને લાલ ચુંદડીમાં રાખીને દેવીને ભોગ અર્પણ કરવો જોઈએ. અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ સરળ ઉપાય કરવાથી વ્યક્તિની તમામ અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાના પગલાના નિશાન ઘરની અંદર તરફ જતા લગાવો. આજકાલ માર્કેટમાં માં દુર્ગાના પગલાના નિશાનવાળા સ્ટીકર સરળતાથી મળી જાય છે. તમે ઈચ્છો તો તેને જાતે પણ લાલ પેઈન્ટથી બનાવી શકો છો.