મકર, કુંભ, ધનું, મિથુન અને તુલા રાશિના લોકો શનિવારે કરો આ ઉપાય, શનિની સાઢેસાતી અને ઢેય્યા થી મળશે છુટકારો….
આ સમયે મકર, કુંભ, ધનુ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ચાલી રહ્યો છે. શનિની સાડાસાતી અને અઢી વર્ષના પ્રકોપના કારણે વ્યક્તિએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો જણાવી દઈએ કે, શનિદેવના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાજા દશરથના શનિ સ્તોત્રનો દરરોજ પાઠ […]
Continue Reading