Categories
ગુજરાત સમાચાર

આ મહતે 2023 ને લઈ મોટી આગાહી કરી.આ વસ્તુ રાખજો જોડે.જો નહીં રાખો તો તમારો 2023માં મુસીબતો માથે ફળશે

વિશ્વમાં ઘણાં લોકો ભવિષ્યવાણી કરે છે. જેમાંથી અમુક લોકોની સાચી પણ પડે છે. જેમ કે નાસ્ત્રેદમસ અને બાબા વેંગા. જેઓ અનેક ભવિષ્યવાણી કરીને ગયાં છે અને ઘણી સાચી પણ સાબિત થઈ છે. તો આજે આપણે એવાં જ બાપુની ભવિષ્યવાણી વિષે જાણીશું જે મહત્વની છે.પરબધામના મહંત કરસનદાસ બાપુનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેઓ ૨૦૨૩-૨૪ની ભવિષ્યવાણી વિશે જણાવે છે.

આ બાપુ લોકોને સલાહ આપી રહ્યા છે કે આવનારા સમય માટે અનાજ ભેગું કરી રાખજો.આ ઉપરાંત સેવકોને જણાવતાં કહે છે કે, બાજરો અને જુવાર વાવી દેજો વિશ્વના છ અબજ માણસો ભૂખમરાથી મળી જશે તેમજ પાસે ખાવા માટે બાજરો હશે તો તેને પાણી સાથે ખાઈને જીવી જશું. તેઓ વર્ષ ૨૦૨૩-૨૪ ની અગમચેતીની આપી રહ્યા છે અને લોકોને સલાહ આપી રહ્યા છે કે આવનારા સમય માટે અનાજ ભેગું કરી રાખજો.

આ વિડીયો પરબધામના મહંત કરસનદાસ બાપુનો છે કે કોઈ બીજું છે આવું પહેલીવાર નથી કે બાપુ નો આવો વિડિયો વાયરલ થયો હોય આ પહેલા પણ કોરોનાના સમએ પણ બાપુના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં તેમને આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી.૨૦૨૦ માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં કરોડો લોકોના મોત થશે ના વીડિયોમાં તેઓએ ૨૦૨૦ ના કોરોના વાયરસને લઈને ભવિષ્યવાણી કરી હતી.

મહંત કરસનદાસ બાપુના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪ અગમચેતી તેઓ આપી રહ્યા છે અને લોકોને તેમના સેવકોને એક સલાહ આપી રહ્યા છે કે આવનારા ભવિષ્ય માટે આવનારા અગાઉના વર્ષ માટે તમે અનાજ ભેગું કરી રાખજો અનાજની તમે સગવડ કરી રાખજો. હવે આ ભવિષ્યવાણી કરેલી કેટલી સાચી થશે તે તો આવનારો સમય જ બતાવશે. અમે તમને આ ભવિષ્ય વાણીથી ડરાવવા નથી માગતા.

 

Categories
સમાચાર

કમાભાઈને લઈને મણિધરબાપુએ આપ્યું એવું નિવેદન કે જાણીને તમે પણ કહેશો કે આ …..

કીર્તીદાન ભાઈ ગઢવીના ડાયરા થકી જાણીતો બનેલ કામો આજે રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય ત્યાં હવે કમાની હાજરી ફરજિયાત બની ગઈ છે. કમાનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ હવે ફેમસ થઈ રહ્યું છે.થોડાક દિવસ પહેલા કિર્તીદાન ગઢવી નો એક ડાયરો અમેરિકામાં હતો. આ ડાયરામાં યાદ કરતા ત્યાંના લોકો કમાને ૫૦૦ ડોલરની ભેટ આપે છે.

કમો કોઈપણ જગ્યાએ જાય ત્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેવું જ કંઈક સુરતમાં બન્યું હતું. રવિવારના રોજ કમો સુરતમાં આવ્યો હતો. ત્યારે કમાને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. મિત્રો તમને બધાને ખબર હશે કે કમાને લઈને ઘણા બધા કલાકારોએ પોતપોતાના અલગ અલગ નિવેદનો આપ્યા છે. ત્યારે મણીધર બાપુએ કમા વિશે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે.

આઈ શ્રી મોગલ મણીધર વડવાળી મોગલ ધામ કબરાઉ કચ્છના લોકોના ખૂબ કામ કરતા એવા ગાદીપતિ ચારણ ઋષિને જ્યારે એક રિપોર્ટરે ગુજરાતમાં કિર્તીદાન ગઢવી ના ડાયરામાંથી રાતોરાત ફેમસ અને સેલિબ્રિટી બનેલા દિવ્યાંગ કમલેશ દલવાડી એટલે કે કમા વિશે જ્યારે પૂછ્યું.ત્યારે ચારણ ઋષિએ જવાબ આપ્યો કે ગાંડા નરસિંહ મહેતા ના ભગવાને બાવન કામ કર્યા હતા. ભગવાન કોઈને કોઈ સ્વરૂપે પોતાના ભક્તોની મદદ કરે છે.

નરસિંહ મહેતા ગાંડો થઈ નાચતો ત્યારે તેના સમાજના લોકો ભગત કહીને વિરોધ કરતા અને ભગવાન એના વારે આવ્યા એમ કમાને કહું છું, તુ નાચ ભલે તારું ના માન વધી રહ્યું છે.દેશ-વિદેશમાં પણ કમા કોઈપણ ધર્મની કે સમાજની જરૂરિયાત મંદ બેન દીકરીઓની ગરીબ માણસોની અને ભૂખ્યા તરસ્યા ની મદદ કર, સેવાના કાર્ય કરો સાથે લોકોને પણ આ સલાહ સૂચન આપ્યું. મોગલ કુળ ચારણ ઋષિ દિન દુખિયાની સેવા કરવામાં ખૂબ માને છે અને ધાર્મિક આસ્થા અને માતાજીની સેવા થકી એ ગુજરાતમાં ઘણી નામના ધરાવે છે.

 

Categories
ગુજરાત સમાચાર

રાજકોટમાં નવરાત્રિમાં થયો મોટો ચમત્કાર.નવરાત્રીના પહેલા દિવસે જ શ્રીરામ હોસ્પીટલમાં એક સાથે જ 9 દીકરીઓનો થયો જન્મ.નવદુર્ગાએ આપ્યા દર્શન

ગુજરાત સમેત દેશભરમાં હાલ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. અને તેમાં પણ ગુજરાતીઓ માટે નવરાત્રી તો એક ઉત્સવ જેવી હોય છે. આ દરમિયાન નવરાત્રીના પહેલા નોરતે જ એક હેરાન કરી દેનારી ખબર ગોંડલમાંથી સામે આવી હતી. જ્યાં એક જ દિવસે હોસ્પિટલમાં ૯ દીકરીઓના જન્મ થતા જ આખી હોસ્પિટલમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો. નવરાત્રીના પહેલા નોરતે જ હોસ્પિટલમાં નવ દુર્ગા જેવી નવ દીકરીઓના જન્મ થતા જ ચારેય તરફ ખુશીઓની સુવાસ પ્રસરી ગઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલમાં આવેલા શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં નવરાત્રીના પહેલા નોરતે જ નવ દીકરીઓનો જન્મ થયો હતો. તાજેતરમાં જ આ હોસ્પિટલ નવી બિલ્ડીંગ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ પણ અલગ કરવામાં આવ્યો છે.આસોની નવરાત્રીના પહેલા જ દિવસે હોસ્પિટલના ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા ૧૧ મહિલાઓની ડિલિવરી કરવામાં આવી હતી. પહેલા નોરતે જ જન્મેલા આ ૧૧ બાળકોમાં ૯ દીકરીઓ હતી અને બે દીકરાઓ હતા.

પહેલા નોરતે જ હોસ્પટલમાં નવ દીકરીઓના જન્મ થતા જ જાણે કે નવ દુર્ગાએ અવતરણ લીધું હોય તેવો માહોલ પણ સર્જાયો હતો. ડોકટરના જણાવ્યા અનુસાર આ તમામ બાળકીઓ એકદમ સ્વસ્થ છે. તો આ ખબરને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે જ ૯ દીકરોના જન્મની ઘટનાને ભાગ્યશાળી ગણાવી હતી.તમામ બાળકોને જન્મ અપાવનારા શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટર ચિરાગ ઠુંમર ગોલ્ડ મેડાલીસ્ટ છે.

તેમને જણાવ્યું હતું કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે. જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતના ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે. ત્યારે હોસ્પિટલમાં નવરાત્રીના પહેલા દિવસે એક સાથે ૯ દીકરીઓનો જન્મ થતા હોસ્પિટલ સહિત આસપાસના વિસ્તારની અંદર ખુશીઓ ફેલાઈ ગઈ હતી.

Categories
ગુજરાત સમાચાર

નવરાત્રિ સમયે ચોમાસુ બની શકે છે વિલન.જાણો હવામાન નિષ્ણાતોએ વરસાદને લઈને શું કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની સિઝન હજુ પણ યથાવત છે.આ વખતે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 116 પોઇન્ટ 92 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી પડી ચૂક્યો છે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છ માં 185.1% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 120.83 ટકા વરસાદ થયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં 93.21% વરસાદ થયો છે.

અને સૌરાષ્ટ્રમાં 107.93 ટકા વરસાદ નોંધાયેલ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં 127.81 ટકા વરસાદ થયેલ છે જોકે ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે ચોમાસાની વિદાય ક્યારે 2022 માં ચોમાસાનું આગમન દેશમાં વહેલું થયું હતું .અને ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થયું હતું હજુ તો ચોમાસાની સિઝન નું વાતાવરણ બની રહ્યું છે. જેથી ચોમાસાની વિદાય ના કોઈ અંધાન હજુ પણ દેખાતા નથી.

કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. પરંતુ હવામાન નિષ્ણાંત અનુમાન છે કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે હવામાનના નિષ્ણાંત પરેશ ગૌસ્વામી જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનનો છેલ્લો તબક્કો હવે ચાલી રહ્યો છે. પરંતુ વિદાય વચ્ચે પણ તેના પર લોકોની નજર રહેશે.

ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. પરંતુ સાથે સાથે થોડો ઘણો વરસાદ પડી શકે છે 28 સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ચોમાસું વિદાયની શરૂઆત થઈ જશે. ત્રણ થી આઠ ઓક્ટોબર સુધીના રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઇ જશે તેવું હવામાન ખાતાનો અનુમાન છે.

ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી પણ આવી રહી છે ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદનું થવાનું અનુમાન છે લોકલ સિસ્ટમ એટલે કે થન્ડરસ્ટ્રોમના કારણે નવરાત્રીમાં વરસાદ ખાપકી શકે છે. અને નવરાત્રિની મજા બગાડી શકે છે. પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનો મહાવર રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સામાન્યથી ભારે થી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે જોકે હવામાન ખાતા દ્વારા ચોમાસાની વિદાય ને લઈ સત્તાવાર હજુ પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથ