રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ આ રાશિઓ પર વરસાવશે કૃપા અમે આ રશીઓના નસીબના દ્વાર ખોલી દેશે
વૃષભ રાશિ: આ સમયે તમે કોઈ નવા વેપારની શરૂઆત કરી શકો છો. મહેનતનુ સકારાત્મક પરિણામ મળશે. આરોગ્ય માટે ખાવા-પીવાનો વધુ ખ્યાલ રાખો. આ સમય નાણાની બચત કરવા માટે ઉપયોગી છે. પરિવારની સાથે સારો સમય વિતાવો. લાંબી મુસાફરીની સંભાવના બની રહી છે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરશે, તેમને લાભ થશે.
સિંહ રાશિઃ કુંભ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ રાશિ માટે સાનુકૂળ બની શકે છે. વેપારી માટે આ સમય અનુકૂળ રહી શકે છે. આ સમય દરમિયાન જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હોવ તો સારું છે. પરિવારમાં કોઈ અણબનાવ થઈ શકે છે. જીવનમાં થોડો તણાવ પણ વધી શકે છે. વાણી પર સંયમ રાખો. જો બુધવારે નિયમિતપણે શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો અથવા સાંભળવું શક્ય હોય તો અવશ્ય કરો.
મકર રાશિઃ બુધાદિત્ય રાજયોગ મકર રાશિના લોકો માટે ઘણો લાભકારી સાબિત થશે. અટકેલા પૈસા પાછા મળશે. આર્થિક સ્થિતિ મજબત બનશે. આવકમાં વધારો થશે. જે લોકોનું કામ વિદેશથી જોડાયેલું છે તેમને લાભ થશે. જેમને પાર્ટનર નથી મળતો તેમના જીવનમાં પાર્ટનરની એન્ટ્રી થશે.