આવતા 2 મહિના સુધી ઘોડા કરતા પણ તે જ દોડશે આ રાશિઓનું કિસ્મત

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિઓનું પરિવર્તન થતું રહે છે ગ્રહોના કારણે. ગ્રહોના કારણે અમુક રાશિઓને ફાયદા થાય છે તો અમુક રાશિઓને નુકસાન પણ સહન કરવા પડે છે. જો આપણે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી હોય તો દરેક પ્રકારે આપણને લાભ થાય છે. આપણા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં અનેક રાશિઓના લોકોનું કિસ્મત ચમકી જાય છે. […]

Continue Reading

23 સપ્ટેમ્બર : આ 5 રાશીઓને થશે જોરદાર ફાયદો.જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

મેષ: મેષ રાશિના લોકોને તણાવપૂર્ણ દિનચર્યામાંથી આરામ કરવા માટે થોડો સમય આપવાનું કહી રહ્યા છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય પ્રત્યે તમારી રુચિ વધશે અને તમારા માટે ધાર્મિક કાર્યોવાળા લોકોને મળવાનું થશે. ખૂબ કાળજી રાખવા છતાં કેટલીક ભૂલો થઈ શકે છે. વૃષભ: આજનો સમય સંતોષજનક છે. ઉતાવળ કરવાને બદલે શાંતિથી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. સંજોગો […]

Continue Reading

23 ઓગષ્ટ : આ 4 રાશીઓને મળશે મનોવાંછિત ફળ.જાણો તમારું રાશિફળ

મેષ મેષ રાશિનો મોટાભાગનો સમય પરિવાર અને સંબંધીઓ સાથે પસાર થશે. આ સમયે ગ્રહોની સ્થિતિ કેટલાક લાભદાયી યોગ બનાવી રહી છે, તેથી સમયનો સદુપયોગ કરો. કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતા પહેલા અથવા મહત્વપૂર્ણ કામ કરતા પહેલા સંપૂર્ણ સંશોધન કરો. છેતરપિંડી થવાની સંભાવના છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ આજે યથાવત રહેશે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે. વૃષભ […]

Continue Reading

જગન્નાથજીને ટચ કરી દર્શન કરો.ટચ કરી જય જગન્નાથ લખી શેર કરો.બધી મનોકામના થશે પૂર્ણ

ગાંધીનગરમાં હાલ ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અને મેટ્રોની કામગીરને ધ્યાને રાખીને અગાઉ સમિતિ દ્વારા રથયાત્રાનો રૃટ ટૂંકાવામાં આવ્યો હતો. ૩૧ કિલોમીટરની રથયાત્રા ૧૪ કિલોમીટરની કરી દેવામાં આવતા ભક્તો તથા વસાહત-વેપારી મંડળોમાં ભારે નારાજગી હતી જેના કારણે સમિતિ દ્વારા ફેર વિચારણા કરવામાં આવી હતી અને પરંપરાગત રૃટનો સર્વે ફરી કરવામાં આવ્યો હતો અને પરંપરાગત રૃટ […]

Continue Reading

જગન્નાથજીને ટચ કરી દર્શન કરો.ટચ કરી જય જગન્નાથ લખી શેર કરો.બધી મનોકામના થશે પૂર્ણ

ભારત દેશના અનેક શહેરોમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. પરંતુ આ તમામ રથયાત્રાઓ પૈકી બે શહેરોની રથયાત્રાઓ સુપ્રસિદ્ધ છે. એક જગન્નાથપુરી અને બીજું અમદાવાદ, આ બંન્ને જગ્યાએ શ્રીહરીના જ એક સ્વરૂપ એવા ભગવાન જગન્નાથની જે રથયાત્રા નિકળે છે તે ખૂબ અલૌકિક અને દિવ્ય હોય છે. ભગવાન જગન્નાથ સ્વયં બહેન સુભદ્રાજી અને ભાઈ […]

Continue Reading

જગન્નાથ આજના રથયાત્રાના દિવસથી આ રશીઓના નસીબના દ્વાર ખોલશે બનાવશે ધનિક

રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ આ રાશિઓ પર વરસાવશે કૃપા અમે આ રશીઓના નસીબના દ્વાર ખોલી દેશે વૃષભ રાશિ: આ સમયે તમે કોઈ નવા વેપારની શરૂઆત કરી શકો છો. મહેનતનુ સકારાત્મક પરિણામ મળશે. આરોગ્ય માટે ખાવા-પીવાનો વધુ ખ્યાલ રાખો. આ સમય નાણાની બચત કરવા માટે ઉપયોગી છે. પરિવારની સાથે સારો સમય વિતાવો. લાંબી મુસાફરીની સંભાવના બની […]

Continue Reading

આ છે 2023 ની સૌથી અમીર રાશિ.

વૃષભ રાશિ આ સૌપ્રથમ વૃષભ રાશીના લોકોનો સમાવેશ થાય છે. શુક્ર શાસિત વૃષભ વિશ્વની સૌથી સુંદર અને વૈભવી વસ્તુઓ ખરીદવાનો શોખીન છે. તેમને સામાન્ય વસ્તુ બિલકુલ પસંદ નથી અને તેઓ ખૂબ જ કમાય છે. શુક્ર ગ્રહ સંપત્તિ, વૈભવ અને રોમાન્સનો સૂચક છે, તેથી જે લોકોને રાશિ વૃષભ છે, તેઓ વૈભવમાં રહેવા માટે પૈસા કમાવાની તકો […]

Continue Reading

આગામી 3 દિવસમાં આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

દોસ્તો આજના આ લેખમાં અમે તમને કેટલાક રાશિના લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તેઓ પોતાના કરિયરમાં ઘણા લોકો સાથે મુલાકાત કરી શકે છે. નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમયે ફાયદાકારક રહેવાનો છે. તમે નાના લેવલ ઉપર કાર્ય શરૂ કરી શકો છો. આ સમય તમારા માટે […]

Continue Reading