મેષ રાશિ
આ રાશિના લોકોએ ઉત્તરાયણના દિવસે કપડાં અને તલનું દાન કરવું જોઈએ.આવું કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થશે
વૃષભ
આ રાશિના લોકોએ ઉનના વસ્ત્રો અને તલનું દાન કરવું જોઈએ.માં લક્ષ્મી આખું વર્ષ દયા કરશે
મિથુન
આ રાશિનો કારક ગ્રહ બુધ છે.આ દિવસે તલ અને ગરમ વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભ ગણાશે
કર્ક
મકરસંક્રાંતિ પર આ રાશિના લોકોએ તલ,સાબુદાણા અને ઊનનું દાન કરવું જોઈએ.ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી થશે નહીં
સિંહ
આ દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે તલ અને કપડાનું દાન કરવું શુભ મનાય છે.
કન્યા
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે અડદ દાળ,તેલ,ધાબળાનું દાન કરવું
તુલા
આ રાશિના લોકોએ આ દિવસે તેલ,રાઈ,કપડાં અને અન્નનું દાન કરવું.માં લક્ષ્મી કાયમ પ્રસન્ન રહેશે
વૃશ્વિક
ગરીબોને ચોખા તેમજ દાળની બનાવેલી ખિચડી અને ધાબળાનું દાન કરવું.લક્ષ્મી માતાની વિશેષ કૃપા આપના પર રહેશે
ધન
આ રાશિના જાતકોને તલ અને ચણાની દાળનું દાન કરવું.તો વિશેષ લાભ થશે
મકર
આ રાશિના લોકોએ તેલ,ધાબળા,પુસ્તકનું દાન કરવું જોઈએ.તમારી મનોકામનાઓ પૂરી થશે
કુંભ
આ રાશિના લોકોએ તલ,સાબી,વસ્ત્ર,કાંસકો અને અન્નનું દાન આ દિવસે કરવાથી લાભ થશે
મીન
આ રાશિના લોકોએ આ દિવસે તલ,ચણા,સાબુદાણા,પુસ્તક તેમજ પોતાની ક્ષમતા મુજબ ધાબળાનું દાન કરવું જોઈએ