શનીદેવ કરશે કુંભ રાશિમાં ગોચર.આ 3 રાશીને થશે આર્થિક ફાયદો

Uncategorized

જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવ્યો છે. એટલે કે શનિ અઢી વર્ષ એક જ રાશિમાં રહે છે, તેઓ ધીમી ગતિના ગ્રહ છે. શનિ દેવ કર્મના કારક છે. એટલે કે તમારા કર્મ અનુસાર શનિદેવ ફળ આપે છે. શનિ દેવ જે રાશિમાં ગોચર કરતા હોય તે રાશિ પરથી શનિની સાડાસાતી, પનોતીની ગણતરી કરવામાં આવતી હોય છે.

17 જાન્યુઆરી 2023ના દિવસે તેઓ પોતાની બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરશે. કુંભ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે. તેમના આ પરિવર્તનથી અમુક રાશિઓને શશ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે, જેના લીધે અમુક રાશિઓને આર્થિક ફાયદાઓ શરુ થશે. તો ચાલો જાણીએ આ 3 રાશિઓ કઈ છે.

મકર રાશિ:

શનિનું આ ગોચર તમને થોડી માનસિક પરેશાની પણ આપી શકે છે. અટકેલા પૈસા પાછા મળશે. શનિની દ્રષ્ટિ તમારા કામમાં થોડો સમય વિલંબ કરી શકે છે, તેથી તમારે ક્રોધથી દૂર રહેવું પડશે. વેપારી વર્ગને આ સમયે શનિની કૃપાથી સારો લાભ મળશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં મન લાગશે.

તુલા રાશિ

શનિનું રાશિ પરિવર્તન શુભ રહેશે. વિદ્યાર્થીઓ માટે સકારાત્મક સમય દેખાઈ રહ્યો છે. નોકરીમાં ઘણી સારી તકો મળશે. વેપારમાં પ્રગતિ થશે. ઈચ્છિત નોકરી મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તમે આ સમયગાળા દરમિયાન સારો સોદો મેળવી શકશો.

વૃષભ રાશિ

આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું ફળ મળવાની સંભાવના છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. વ્યવસાયિક જીવનમાં સારી તકો મળશે. આવકના સ્ત્રોત વધશે. તમને તમારા કરિયરમાં તે તક મળશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. રોકાણ કરવા માટે સમય સારો છે. અટકેલા કામ પુરા થશે. ઈચ્છિત નોકરી મળવાની પ્રબળ તકો છે. અટવાયેલા કામ આ સમય દરમિયાન પૂર્ણ થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *