Categories
જ્યોતિષશાસ્ત્ર

નસીબ બદલવા માટે કામ આવે છે વિંડ ચાઈમ, ફોટોને ટચ કરો આવતા ૨૪ કલાકમાં નસીબના દરવાજા ખુલી જશે

આજે આપણે વિન્ડ ચાઇમ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણીએ. ફેંગશુઇ અનુસાર કેટલાક નિયમોને અનુસરવાથી તમે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. ફેંગશુઇ મુજબ ઘરમાં વિન્ડો ચાઇમ લાગાવવુ ખૂબ સારુ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે ઘરમાં યોગ્ય સ્થાને લગાવવાથી ઘરમાં સૌભાગ્યમાં વધારો થાય છે.

1 ફેંગશૂઇ એક્સ્પર્ટ્સ મુજબ 6,7,8 અથવા 9 રોડ વાળી ચાઈમ ઘરમાં લગાવવી સારું માનવામાં આવે છે.

2 ફેંગશૂઇ મુજબ ઘરમાં જો વિન્ડ ચાઇમ લગાવો છો તો આ બાબત પર ધ્યાન રાખો કે કોઈ પણ તેની નીચેથી પસાર ન થાય.

3 7 અને 8, રોડ, વિન્ડ ચાઇમ, ઘરમાં લગાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

4 ફેંગશૂઇનું માનીએ તો ઘરમાં વિન્ડ ચાઈમ એટલે લગાવવામાં આવે કે તેની નીચે કોઈ બેસી ન શકે.

5  જો દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્ટોરરુમ, ટોયલેટ અને કિચન છે તો અહીં ફેંગશુઇ મુજબ મેટલની વિન્ડ ચાઈમ લગાવી શકાય છે.

આ ઘંટડીઓ પ્રેમ પ્રસંગને પ્રભાવિત કરીને દાંપત્યજીવનમાં ખુશીઓ લાવે છે. આ ઘંટડીઓને દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવીને ઉત્તમ ફળ મેળવી શકાય છે. લાકડી, ધાતુ, માટી અને કાચની ઘંટડીઓને ઘરની દિશા અનુસાર લગાવીને ઉત્તમ લાભ મેળવી શકાય છે. ધ્યાન રાખવું જોઇએ કે આ ઘંટડીઓને ખુલ્લા સ્થાનમાં લગાવવી જોઇએ. બાથરૂમ અથવા સ્ટોરમાં આ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. બજારમાં અનેક પ્રકારની ઘંટડીઓ ઉપલબ્ધ છે. જેમને અલગ અલગ પ્રકારના ઉદ્દેશ્યથી લગાવવામાં આવે છે. ઘર-પરિવારમાં સંબંધમાં મીઠાશ લાવવા માટે માટીની ઘંટડીઓ લગાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *