Categories
જ્યોતિષશાસ્ત્ર

99 વર્ષ બાદ સૂર્યદેવ થયા છે ગુસ્સે.આ 5 રાશિના લોકોને થશે પૈસાનું મોટું નુકશાન.શું આમાં તમે તો નથી ને

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોક્કસ સમયે ગ્રહ પોતાની રાશી બદલતા રહે છે. કોઈ પણ ગ્રહનું રાશી પરિભ્રમણ દરેક રાશી પર સારો અથવા ખરાબ પ્રભાવ પાડે છે. ત્યારે ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સૂર્ય દેવ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્ય દેવ બુધદેવની કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે સૂર્યદેવનું આ પરિભ્રમણ દરેક રાશી પર અસર કરશે. ચાલો જાણીએ આ દરમિયાન કોણે નુકસાન થઈ શકે છે.

કર્ક

સૂર્યદેવનું પરિભ્રમણ કર્ક રાશિના જાતકોને નુકશાન પોહચાડી શકે છે. કારણ કે કર્ક રાશિના જાતકો માટે સૂર્ય દેવ તેમના બીજા ભાવના સ્વામી હોય છે. કાર્યક્ષેત્રમાં અન્ય વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યોને સમયસર પૂર્ણ ક્રી શકશો નહી. માં સાથે વિવાદ પણ થઈ શકે છે. આ દરમિયાન કોઇપણ લેવડ- દેવળમાં સાવધાની રાખો નહીતર ભારે નુકસાન થઈ શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે સૂર્ય દેવ તેમના સાતમાં ભાવના સ્વામી હોય છે. કાર્યક્ષેત્રમાં પ્રતિકુળ સ્થિતિ થઈ શકે છે. તેના કારણે ધન વગેરે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. અંગત જીવનમાં પણ વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કેટલાક જાતકોને શારીરિક સમસ્યા પણ થઈ શકે છે.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે સૂર્ય દેવ તેમના બારમાં ભાવના સ્વામી હોય છે. ખર્ચમાં વધારો થવાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. અકસ્માત થવાની શક્યતાઓ છે. કોઇપણ કાર્યને સમયસર પૂર્ણ કરવામાં સમસ્યા આવી શકે છે.

મિથુન

જાતકો માટે સૂર્ય દેવ તેમના ત્રીજા ભાવના સ્વામી હોય છે. આ દરમિયાન જાતકોએ કાર્ય સંબંધિત યાત્રા કરવાનું ટાળવું કોઈએ, તેવું ના કરવાથી ધન નુકસાન થઈ શકે છે. તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. કેટલાક જાતકોનો ગુસો વધી શકે છે, જેની અસર તમારી છવી પર પડશે.

મેષ

વ્યવસાય કરતા જાતકોને ધનહાનિ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઘરના સભ્યો સાથે પણ વિવાદ થઈ શકે છે. કાર્યસ્થળ પર પણ વિવાદ થવાની શક્યતા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *