દુનિયા ભરમાં સૌ કોઈ માં મોગલ ધામ કબૂરાઉ ને જાણે છે અને તેમના પરચા તો ચારે તરફ ફેલાયેલા છે. કચ્છના કબૂરાઉ માં આવેલ માં મોગલ ના ધામને પણ સૌ લોકો જાણે જ છે. કબૂરાઉ ધામમાં આવેલ માં મોગલ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. અહીંયા હજારો અને લાખો ની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા અને શ્રધ્ધા રાખીને માં મોગલની માનતા રાખે છે. કચ્છ જિલ્લાના કબૂરાઉમા માં મોગલનું ભવ્ય ધામ આવેલું છે. ત્યાં માં મોગલ સાથે તેમના પરમ ભક્ત મણિધર બાપૂ પણ વર્ષોથી ત્યાં જ બિરાજમાન છે.
માં મોગલના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો દોડતા માં મોગલને ચરણે આવે છે. માં મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.
માં મોગલનો પરચો આ યુવતી સાથે થતા આખા પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો. યુવતી 30 હજાર રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કાબરાઉ પહોંચી તેને મણિધર બાપુના હાથમાં તે 30 હજાર રૂપિયા આપ્યા બાપુએ કહ્યું કે શેની માનતા હતી. યુવતીએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી મારી બહેન ખુબજ બીમાર હતી તેને ખુબજ ઉલ્ટીઓ થતી હતી તેનામાં શક્તિ જ નહતી વધી તે છેલ્લા 10 દિવસથી ખાટલામાંથી ઉભી જ નહતી થઇ શકતી.
જો હું સાજી થઈ જઈશ તો કાલે જ કબરાઉ આવીને 30 હજાર રૂપિયાની માનતા પુરી કરી જઈશ અને માનતા માન્યાના 1 કલાક પછી તેની બહેનને ઉલ્ટીઓ બંધ થઇ ગઈ અને ખાટલા માંથી ઉભી થઇને ચલાવા લાગી અને માં મોગલનો આ પરચો જોઈ. આખી વાત સાંભળીને મણિધર બાપુને બંને બહેનોને 30 હજાર રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે માં મોગલે તમારી હજાર ઘણી માનતા સ્વીકારી આ ઉપરાંત અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.