Categories
ધાર્મિક

નવરાત્રિ પૂરી થતાં પહેલા માં દુર્ગાના આશીર્વાદ લઈ લ્યો.માં દુર્ગા તમારી મનોકામના પૂર્ણ કરશે અને કરી લ્યો પ્રસન્ન કરવાના આ ઉપાય

ભારતીય નવરાત્રીમાં મા અંબે ની લોકો પૂજા અર્ચના કરે છે. આ સાથે જ અંબે માતાને પ્રસન્ન કરવા માટે લોકો અને ઉપાયો કરતા હોય છે. નવરાત્રીમાં માં અંબેની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘણા લોકો માં અંબેના વ્રત કરે છે. જ્યારે ઘણા લોકો પૂજા અર્થી કરતા હોય છે. જો તમે નવરાત્રિમાં મા અંબે ની પ્રસન્ન કરવા માંગો છો. તો નવરાત્રીના દિવસોમાં પાનના પત્તા ના 9 સરળ અને અચૂક ઉપાય જરૂર કરો ચાલો જાણીએ આ સરળ ઉપાયો જેથી તમારી મનોકામના થશે પૂર્ણ.

ઉપાય -1

નવરાત્રીમાં મંગળવારના રોજ હનુમાનદાદાના સામે પાન ના પત્તા ઉપર સિંદૂર વડે શ્રી રામ લખીને તેમને અર્પિત કરવું પરંતુ અર્પિત કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે હનુમાનજીના ચરણોમાં આ પાનના પત્તા ને અર્પણ ન કરવું. આ ઉપાય તમારા બધા જ કામમાં આવતી અરજણોની દૂર કરશે જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

ઉપાય-2

ઘરમાં કલેસ થઈ રહ્યો હોય અને ઘરમાં કોઈ પરેશાની આવતી હોય તો નવરાત્રીમાં સતત નવ દિવસ સુધી પાનના પત્તા ઉપર કેસર મૂકીને માં અંબેના સ્ત્રોતને અને દુર્ગાજીની નામાવલી નો પાઠ કરો ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે જેથી ઘરમાં થતા કલેશ જરૂર પડે દૂર થશે.

ઉપાય-3

નવરાત્રીમાં સવારે બ્રહ્મમ મુરત હોય છે જે ચાર થી છ વાગ્યા વચ્ચે હોય છે ત્યારે માં અંબે અને મા ભુવનેશ્વરી અને સૌભાગ્યસુંદરીનું ધ્યાન કરો જોડે પાન ના પત્તા ની જળને ઘસીને તેનું તિલક કરો આ ઉપાય કરવાથી તમારી વાણી અને સુંદર તમામ વૃદ્ધિ થશે અને તમારી આકર્ષણ શક્તિમાં પણ ખૂબ વધારો થશે.

ઉપાય-4

નવરાત્રિની શરૂઆત પાંચ દિવસોમાં એક પાન ના પત્તા પર થી લખીને માં અંબે ને ચરણોમાં અર્પિત કરો. ત્યારબાદ મહાન આવશે ત્યારે પાંચ પાન ના પત્તા ને તમારા પૈસા મૂકવાના સ્થાન જોડે મૂકી દો. આ ઉપાય કરવાથી ઘરમાં દરિદ્રતા અને ગોળ આર્થિક તંગી થી છુટકારો મળશે અને તમને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે.

ઉપાય-5

નોકરીમાં પ્રમોશન કે પછી ધંધામાં તમારે વધારો કરવો હોય અને કોઈ સમસ્યા આવી રહી હોય તો નવરાત્રિમાં પાનના પત્તા પર બંને બાજુ સરસવનું તેલ લગાવો. અને મા અંબે ને ચરણોમાં અર્પિત કરો ત્યારબાદ એ પાનને પત્તાને તમારા માથા પાસે મૂકીને સુઈ જાવ બીજા દિવસે સવારે જાગતા જ પાનના પત્તાને કોઈ માં અંબેના મંદિરની પાછળ મૂકી આવો દરેક પ્રકારના અવરોધ દૂર થશે અને તમારા કાર્યમાં પ્રગતિ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *