નવરાત્રીમાં કરી લો આ 9 ઉપાય બની જશો કરોડપતિ

Uncategorized

આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. તેમાં પણ સૌથી વધારે મહત્વ શારદીય નવરાત્રીનું હોય છે. માતા ભગવતીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રી નો તેહવાર ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના 9 દિવસોમાં ઘણી બધી પ્રકારની યુક્તિઓ પણ અપનાવવામાં આવે છે.

ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાયો જેનાથી તમારા જીવનમાં રહેલી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.

તમારા અને તમારા કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ બની રહે તે માટે નવરાત્રીના 9 દિવસોમાં ઓછામાં ઓછું 9 દિવસ સુધી ઘી અર્પણ કર્યા પછી ‘સબ નરા કરહી પરસ્પર પ્રેમ, ચલીન સ્વધર્મ નીરત શ્રુતિ નીતિ. મંત્ર નો સાચા મનથી જાપ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.

જો તમારા ઘરમાં કોઈ પણ સમસ્યા હોય તો નવરાત્રીના છેલ્લા દિવસે સ્નાન કર્યા પછી  ‘સબ નરા કરહી પરસ્પર પ્રેમ, ચલીન સ્વધર્મ નીરત શ્રુતિ નીતિ’. મંત્ર નો જાપ કરીને અગ્નિકુંડ માં 108 વાર ઘી અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની દુઃખ અને તકલીફ દૂર થશે.

નવરાત્રીના 8 માં દિવસે ભગવાન શંકર ના મંદિરમાં જાઓ અને શિવલિંગ પર દૂધ, ધી, દહીં, ખાંડ અને મધ ચડાવો અને શિવલિંગને સારી રીતે સ્નાન કરાવો અને પૂજા કરો. ફરીથી રાતે 10 વાગે મંદિરમાં જઈને અગ્નિ પ્રગટાવો અને ‘ ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો અને અગ્નિમાં 108 વાર ઘી ની આહુતિ આપો. 40 દિવસ સુધી આ મંત્રની 5 માળા જાપ કરો. આમ કરવાથી તમને ઇચ્છા મુજબ ફળ મળશે.

જો તમને નોકરીની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે નવરાત્રીના 9 માં એટલે કે છેલ્લા દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સફેદ કપાસના આસન પર પૂર્વ તરફ બેસો. હવે તમારી સામે પીળા રંગનો કાપડ પાથરો અને તેમાં 108 માળા ના મોતી મુકો. ધૂપ, દીવો અને ધૂપ લાકડીઓ વડે માળા જાપ કરો અને ‘ ઓમ હ્રીં વાગવદીની ભગવતી મામા કાર્યા સિદ્ધિ કુરું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *