Categories
ગુજરાત સમાચાર

નવરાત્રિ સમયે ચોમાસુ બની શકે છે વિલન.જાણો હવામાન નિષ્ણાતોએ વરસાદને લઈને શું કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની સિઝન હજુ પણ યથાવત છે.આ વખતે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 116 પોઇન્ટ 92 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી પડી ચૂક્યો છે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છ માં 185.1% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 120.83 ટકા વરસાદ થયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં 93.21% વરસાદ થયો છે.

અને સૌરાષ્ટ્રમાં 107.93 ટકા વરસાદ નોંધાયેલ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં 127.81 ટકા વરસાદ થયેલ છે જોકે ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે ચોમાસાની વિદાય ક્યારે 2022 માં ચોમાસાનું આગમન દેશમાં વહેલું થયું હતું .અને ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થયું હતું હજુ તો ચોમાસાની સિઝન નું વાતાવરણ બની રહ્યું છે. જેથી ચોમાસાની વિદાય ના કોઈ અંધાન હજુ પણ દેખાતા નથી.

કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. પરંતુ હવામાન નિષ્ણાંત અનુમાન છે કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે હવામાનના નિષ્ણાંત પરેશ ગૌસ્વામી જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનનો છેલ્લો તબક્કો હવે ચાલી રહ્યો છે. પરંતુ વિદાય વચ્ચે પણ તેના પર લોકોની નજર રહેશે.

ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. પરંતુ સાથે સાથે થોડો ઘણો વરસાદ પડી શકે છે 28 સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ચોમાસું વિદાયની શરૂઆત થઈ જશે. ત્રણ થી આઠ ઓક્ટોબર સુધીના રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઇ જશે તેવું હવામાન ખાતાનો અનુમાન છે.

ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી પણ આવી રહી છે ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદનું થવાનું અનુમાન છે લોકલ સિસ્ટમ એટલે કે થન્ડરસ્ટ્રોમના કારણે નવરાત્રીમાં વરસાદ ખાપકી શકે છે. અને નવરાત્રિની મજા બગાડી શકે છે. પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનો મહાવર રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સામાન્યથી ભારે થી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે જોકે હવામાન ખાતા દ્વારા ચોમાસાની વિદાય ને લઈ સત્તાવાર હજુ પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *