Categories
ધાર્મિક

સાળંગપૂર હનુમાન દાદાના ફોટાને સ્પર્શ કરો.તમારા જીવનના બધા દુખ થશે દૂર.થોડા જ ક્લાકોમાં મળશે સુભ સમાચાર

ઉપાય 1

હનુમાનજીને સૌરહી શક્તિશાળી દેવ માનવામાં આવે છે.જ્યારે ભક્તોને કોઈ મોટું કામ આવી પડે છે છે ત્યારે શક્તિશાળી દેવ તરીકે બજરંગબલીની માનતા રાખે છે અને કામ પૂરું થઈ જાય છે.આટલું કરશો તો જીવનમાં ક્યારેય નહીં આવે દુખ અને હનુમાંનજી કરશે તમારી રક્ષા

મંગળવારના દિવસે રામ રક્ષા અચૂક બોલવી જોઈએ.મંગળવાર અને શનિવાર દાદાના દિવસ છે અને હનુમાનજીને રામ ભક્ત કહેવામા આવે છે.માટે આ દિવસોમાં ‘રામ રક્ષા’ કહી દાદાની કૃપા મેળવો.રામ રક્ષા એવો સ્તોત્ર છે જે ખૂબ પ્રેરણાદાયી છે અને ખૂબ જ શક્તિશાળી છે.મંગળવાર અને શનિવારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે.અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

ઉપાય-2

શનિનો દોષ ઘણા લોકો પર અસર કરતો હોય છે.આવા સંજોગોમાં સતત 7 શનિવાર હનુમાનજી ના મંદિરે દર્શને જાઓ અને શનિનો દોષ દૂર કરવા માટેની પ્રાર્થના કરો.ઘણા જીવનમાં શનિ તેમના પર ભારે થઈ જાય છે ત્યારે ઉપાય માટે હનુમાનજીના મંદિરે દર્શન કરો જેનાથી શનિ દોષ દૂર થશે અને તમને થશે ફાયદો

ઉપાય-3

દર મંગળવારે સવારે થઈને વડલાના પાનાં પર કેસરથી રામ લખીને હનુમાનજીને ધરાવો અને ત્યારબાદ તેનું નદીમાં વિસર્જન કરો.આમ કરવાથી લક્ષ્મીજીનું તમારા ઘરમાં આગમન થશે અને હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર રહેશે

ઉપાય-4

ભગવાન હનુમાન શ્રીરામના પરમ ભક્ત હતા માટે રામની ભક્તિ કરવાથી દાદા તમારા પર પ્રસન્ન થશે.રામની ભક્તિ કરવાથી દાદાના આશીર્વાદ મળશે.

ઉપાય-5

દર મંગલવારે હનુમાનજીના દર્શન કરો.મંદિરે જાઓ ત્યારે ત્યાં બેસીને 108 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો.જેનાથી દાદા પ્રસન્ન થશે અને આશીર્વાદ આપશે.હનુમાન ચાલીસાના મંત્રને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે જેનાથી જીવનમાં દરેક પ્રકારના ભય દૂર થાય છે.આ પાઠ જીવનમાં નવી ઉર્જા આપશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *