Categories
જ્યોતિષશાસ્ત્ર

કપૂર સાથે આ 1 વસ્તુ સળગાવી દો.પિતૃઓ તમને કરોડપતિ બનાવી દેશે,ઘરમાં અઢળક ધન આવશે….

હિન્દુ ધર્મમાં પૂજા અર્ચના નું ઘણું મહત્વ છે અને પૂજામાં કપૂરનો ઉપયોગ જરૂરી માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ પૂજા કરતી વખતે થાય છે. હિન્દૂ ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજામાં કપૂર લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તે દૂર થઈ જાય છે. આ સિવાય ઘરમાં કપૂરનો ઉપયોગ કરવાથી પણ સ્વાસ્થ્ય લાભ મળે છે. આયુર્વેદ અનુસાર  કપૂરના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. તે ઘણી બીમારીઓને દૂર રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કપૂર ઘરના વાતાવરણમાં શુધ્ધિ લાવવા માટે પણ થાય છે. કપૂરનો આ ઉપાયો કરો તમારા ઘરમાં બની રહેશે સુખ અને સમૃદ્ધિ.

તમે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા લાવવા માંગો છો તો કપૂર ને પીળી સરસવ સરગાવશો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધશે. શસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે કોઈને ખરાબ નજર થી બચાવા માંગો છો તો તેના ઉપરથી પીળી સરસવ સળગાવી દો. તેનાથી નજર લાગી હશે તો તે દૂર થઈ જશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનની કમી દૂર કરવા માટે રાત્રે ચાંદીના વાસણમાં કપૂર અને લવિંગ સળગાવી દો. આ ઉપાયથી મહેનત કર્યા પછી પણ જો પૈસાની તંગી હોય તો પૈસા તમારી પાસે અટકી જશે અને તમને ફાયદો થશે.

જો તમને તમારા શત્રુઓ હેરાન કરે છે  તો દર મંગળવારે હનુમાનજી ના મંદિરમાં જઈને બજરંગ બાણનો પાઠ કરો અને કપૂર સળગાવીને હનુમાનજીની પૂજા કરો. છેલ્લે બાકી રહેલ ભસ્મથી તમારા કપાળ પર તિલક કરો. આમ કરવાથી તમારો દુશ્મન તમને ક્યારે પણ નુકશાન નહિ પોહચડી શકે.

જો તમારું ભાગ્ય તમારાથી નારાજ છે અને દુર્ભાગ્ય તમને ઘેરી વળ્યું છે તો તમે પાણીમાં કપૂર તેલના થોડા ટીપા નાખીને તેનાથી સ્નાન કરી શકો છો. આમ કરવાથી તમારું ભાગ્ય વધશે અને દુર્ભાગ્યની છાયા તમારા પરથી દૂર થઈ જશે.

લાલ મરચું, કેરામના દાણા અને પીળી સરસવને માટીના વાસણમાં સળગાવી દો અને તેમાંથી નીકળતો ધુમાડો નાના બાળક ને બતાવો તેનાથી ભૂત પ્રેતનો પડછાયો પડ્યો હશે તો તે દૂર થઈ જશે.

જો તમારા ઘરમાં પણ વાસ્તુ દોષ ઊભો થયો હોય તો તમારે તે જગ્યાએ કપૂરના બે સાગ પણ રાખવા જોઈએ અને જ્યારે આ રસી ખતમ થવા લાગે તો બીજી રસી તેની પાસે રાખો. આમ કરવાથી ઘરમાં રહેલા વાસ્તુ દોષ ઓછા થઈ જશે અને દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *