જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગોચરનું ખૂબ મહત્વ હોય છે જેની અસર તમામ રાશિના જાતકોના જીવન પર પડતી હોય છે.જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.મંગળ ગ્રહ 16 ઓક્ટોબરના રોજ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ ગોચર નો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે.જીના લીધે આ 3 રાશિનું કિસ્મત સોનાની જેમ ચમકી ઉઠશે.જાણો કઈ રાશિનું કિસ્મત ચમકી જવાનું છે
મિથુન
16 ઓક્ટોબરથી આ રાશિના સારા દિવસો શરૂ થનાર છે.આ સમય દરમિયાન ધન અને સંપતિમાં વધારો થઈ શકે છે.આર્થિક રીતે મજબૂત બનશો.કાર્ય સ્થળ પર આપની પ્રસંશા થઈ શકે છે.તમારા કામની વાહ વાહ થઈ શકે છે.પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે
કર્ક રાશિ
આ ગોચર દરમિયાન આ રાશિના જાતકોને નોકરીની ઓફર મળી શકે છે.આ સમય દરમિયાન ધંધામાં ખૂબ સારી પ્રગતિ થઈ શકે છે.ધંધામાં કોઈ મોટી ડીલ થવાની સંભાવના દેખાઈ રહી છે.રોકાણ માટે ઉચિત સમય.પ્રેમ સબંધો બાબતે ખૂબ જ શુભ સમય રહેશે
સિંહ રાશિ
આ સમય દરમિયાન તમને તમારા કિસ્મતનો પૂરો સાથ મળશે.તમારું અટકેલું કામ પૂરું થશે.યાત્રાના સફળ યોગ બની શકે છે.વિધાર્થીઓ માટે પરીક્ષામાં સફળતા હાથ લાગી શકે છે.પરિવારમાં કોઈ સમસ્યા હશે તો દૂર થશે,ધનપ્રાપ્તિ માટેના પ્રબળ સંકેત દેખાઈ રહ્યા છે.આરોગયા સારું રહેશે