Categories
Dharmik

મોરપીંછ બદલી શકે છે જીવન ખાત્રી ના હોય તો એક વાર ૐ લખી શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થશે

ભારત દેશ માં હિન્દૂ ધર્મમાં મોર પીંછ ને પ્રાચીનકાર થી ખુબ જ મહત્વ આપવા માં આવ્યું છે. મોર પીંછ માતા સરસ્વતી અને માતા લક્ષ્મી ને પણ બહુ પ્રિય છે. તેમજ મોર પીંછ ભગવાન શ્રી કૃષ્ણા ને પણ ખુબ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર મોર પીંછ વસ્તુ દોષ ને પણ દૂર કરે છે. વિદ્યાર્થીઓ પતાના પુસ્તક માં પણ મોર પીંછ રાખતા હોય છે.

ત્યારે ગણા લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે પણ મોર પીંછ ઘરમાં લગાવતા હોય છે. તો ચાલો જાણીયે કે મોરપીંછ કઈ રીતે વસ્તુ દોષ ને દૂર કરે છે.જો તમારા ઘર માં વસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે આઠ મોરપીંછ ને સફેદ દોરા થી બાંધીને ૐ સોમાય નમઃ નો જાપ કરવો. આમ કરવા થી વસ્તુ દોશ દૂર થાય છે અને ગ્રહો ની સ્થિતિ માં પણ સુધારો આવે છે.

અને જો તમે તમારું ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમારું ધન મૂકેલું છે ત્યાં અને જ્યાં તમારા આભૂસણ મુકેલા છે ત્યાં મોરપીંછ મુકવા થી ઘરની આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે. ઘરમાં કારા કરતા મોર ની તસ્વીર રાખવાથી ઘરમાં સુખ અને શાંતિ નું વાતાવરણ જારવાઈ રહે છે. ઘરમાં સકરાંતામક ઉર્જા માટે પણ તમે મોરપીંછ ને ઘરમાં લગાઈ શકો છો.આ ઉપરાંત મોરપીંછના આ 9 ઉપાય કરશો તો તમારું જીવન બદલાઈ જશે

ઉપાય-1

જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-2

જો તમને કોઇની ખરાબ નજર લાગી ગઈ હોય તો ઘરના મુખ્ય દરવાજા પર મોરપીંછ રાખી દો તમને નજરદોષમાઠી મળશે મુક્તિ.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-3

જો તમને તમારા દુશમનોથી તંગ આવી ગયા હોય તો મંગલવારે અને શનિવારે મોરપીંછ પર હનુમાનજીના સિંદુરથી દુશ્મનનું નામ લખો તમારી સમસ્યાનો આવશે અંત.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-4

જો પતિ અને અપત્ની વચ્ચેના સબંધોમાં તિરાડ પડી હોય તો બેડરૂમમાં પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખો મોરપીંછ તમારી સમસ્યાનો આવશે અંત.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-5

જો તમારા જીવનમાં ગ્રહોનો પ્રભાવ હોય અને પ્રગતિ ન થતી હોય તો મોરપીંછ પર 21 વખત ગ્રહનું નામ લખી પાણી છાંટો દોષમાથી મળશે તમને મુક્તિ.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-6

જો બાળકોને અભ્યાસમાં મન ન લાગતું હોય તો પુસ્તકના વચ્ચે મોરપીંછ મૂકી દો જેનાથી બાળકની યાદશક્તિ પણ વધશે.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-7

બાળકને નજરથી બચવ્વા ચાંદીના તાવીજમાં મોરપીંછ ભરીને મૂકી દો.તમારા બાળકને ક્યારેય નજર લાગશે નહીં.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-8

તમારી મનોકામના પૂરી કરવા મારે દર શનિવારે અને મંગલવારે શ્રીકૃષ્ણના મંદિરે જઈને મોરપીંછ ધરાવો.તમારી તમામ મનની ઈચ્છાઓ પૂરી થશે અને આવું 40 દિવસ સુધી કરો.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય-9

જીવનમાં ખૂબ પ્રગતિ કરવા માટે મોરપીંછ ને તમારા ધંધાના સ્થાને રાખો તમને બરકત મળશે.જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ઉપાય- 10

આર્થિક સ્થિતિને સુધારવા દર શનિવારે મોરપીંછ પર જાય હનુમાન લખીને દાદાને ચડાવો તમારી દરેક મનોકામનાઓ થશે પૂરી .જો ઘરમાં નકારાત્મકતા હોય કે દુખ આવતા હોય તેવા ઘરમાં ગણેશજીની મુર્તિ સાથે મોરપીંછ રાખવાથી બધા દુખ થશે દૂર

ભગવાન ક્રુષ્ણનું આ મોરપીંછ દેખાવે જેટલું સુંદર છે તેટલું ચમત્કારિક પણ છે જેનાથી તમારું ભાગ્ય બદલાઈ જશે અને અનેક લાભ થશે,જીવનમાં તમે પપ્રગતિ કરશો.મોરપીંછના આ ઉપાયો તમારા પરિવારમાં ખુશીઓ લાવશે અને સુખ અને સમૃદ્ધિ આવશે

Categories
Dharmik

આ ચમત્કારિક મંત્રથી ગણેશજી થશે પ્રસન્ન,તમારા બધા દુખો હરિ લેશે વિઘ્નકરતાં,ફોટોને સ્પર્શ કરી દર્શન કરો

પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ નો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ભગવાન ગણેશના ભક્તો ગણેશ ચતુર્થીની તૈયારીઓમાં ખૂબ જ  વ્યસ્ત છે. હિન્દૂ પંચાંગ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર 31ઓગસ્ટ બુધવારના રોજ પુરા ભારત માં ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક ધર્મના લોકો ભગવાન ગણેશજી ની મૂર્તિ ની ઘરે સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરે છે.

ગણેશ ચતુર્થી ને પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઊજવવામાં આવે છે.  દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી. શ્રી ગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઊજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. 31 ઓગસ્ટ ના રોજ કયા સમયે ભગવાન ગણેશ ની સ્થાપના માટેનું શુભ મુહરત છે તે જાણી લો.

સવારે  6:23 થી 7:57 લાભ, સવારે 7:57 થી  9:31 અમૃત, બપોરે 11:05 થી 12:40 શુભ, સાજે 5:23 થી  6:57 લાભ, રાત્રે. 8:23 થી 9:48 શુભ

જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે, શાસ્ત્રો અનુસાર વિશેષ રૂપે માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો ખરો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. જેથી આ ગણેશ પર્વે ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાળુઓ માટીના ભગવાન ગણેશની સ્થાપના કરે છે પોતાના ઘર શહેર નગર શેરી દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી આ વર્ષે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર શુક્રવારે રહેશે. જે દિવસે આખરી વિસર્જન કરવામાં આવશે.

ભગવાન ગણેશજીને રીઝવવા માટે ના શ્રેષ્ઠ મંત્રો:

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય

ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

ભગવાન ગણેશજી પ્રસાદ માં ચુરમાના મોદક અનેક પ્રકારના મોદક અને ગોળ ખૂબ જ પ્રિય છે. ભગવાન ગણેશને લાલ,પીળા, જાસુદલાલ, ગુલાબના, પુષ્પપીળા, કેસરી ગલગોટા ખૂબ જ પ્રિય છે. તેમજ તેમને કેળા, ચીકુ, સફરજન, પપૈયુ ખૂબ જ પસંદ છે.

ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ કહેવાય છે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્વાગત કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.

 

Categories
Dharmik

અમરનાથ ગુફાના અમૂલ્ય કબૂતરની જોડી,ફોટાને સ્પર્શ કરી મહાદેવના દર્શન કરી, શેર કરો, 24 કલાકમાં જ તમામ દુઃખોનો થશે અંત….

દુનિયામાં ઘણા મંદિરો આવેલા છે જ્યાં લોકો ને અવારનવાર કોઈને કોઈ ચમત્કાર જોવા મળતો જ હોય છે. આજે હું તમને “અમરનાથ ગુફાના બંને કબૂતરોના રહસ્યો” વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. જો તમે નસીબદાર છો, તો તમે અમરનાથ ગુફાની મુલાકાત લીધા પછી આ બંને કબૂતરોને જોઈ શકો છો. કહેવાય છે કે અમરનાથ ગુફામાં આ બે કબૂતરોની જોડીને જોવાથી ભગવાન શિવ પાસેથી માંગેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આપ સૌ અમરનાથ ગુફા વિશે તો બહુ જ સારી રીતે જાણતા હશો. અમરનાથ ગુફા ભગવાન શંકરના લોકપ્રિય સ્થાનો માંથી એક છે. દર વર્ષે ભગવાન શંકર ના દર્શન કરવા માટે લોકો દુનિયાના ખૂણે ખૂણે થી અમરનાથ ગુફામાં આવે છે. અમરનાથ ગુફા ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલું એક પવિત્ર સ્થળ છે. અમરનાથ ગુફા ખૂબ જ પ્રાચીન છે. અહીંયા અમૂલ્ય કબૂતરની જોડી છે. તો આજે અમે તમને આ બંને કબુતરો વિશે બધી જ માહિતી આપીશુ.

ભારતના જમ્મુ કાશ્મીર માં આવેલું અમરનાથ ગુફામાં ભગવાન શંકર ના અદભુત દર્શન માત્રથી જ તમને મોક્ષ પ્રાપ્તિ થાય છે. અમરનાથ ગુફા પર્યટન સ્થળ તરીકે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. જ્યારે અમરનાથ માં બરફ પડતો હોય છે ત્યારે અહીંનો નજારો ખૂબ જ જોવા લાયક હોય છે. મંદિરમાં આવેલા બે કબૂતરોની જોડી આખી દુનિયામાં વખણાય છે.

આપણે જાણીને નવાઈ લાગશે કે અમરનાથ ગુફા માં બે બહુ જ અમૂલ્ય કબૂતરોની જોડી આવેલી છે. જો તમે અમરનાથ ગુફાની મુલાકાત જીવનમાં લીધી હશે કે લેવાની હોઈ અને ત્યાં જઈને જો તમને આ બે અમૂલ્ય કબૂતરની જોડી જોવા મળે તો તમે ખૂબ જ નસીબદાર છો. એવી માન્યતાઓ છે કે જો તમે અમરનાથ ગુફામાં આ બે કબૂતરોની જોડી ને જોઈ લો છો તો ભગવાન શંકર પાસેથી માગેલી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

અમરનાથ ગુફામાં શિવલિંગ ની રચના આપોઆપ થાય છે. અમરનાથ માં બરફ પડતા જ શિવલિંગ આપમેળે તૈયાર થઈ જાય છે. જો તમે સાચા દિલ થી ગુફાની મુલાકાત લેશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે એવા લોકવાયકા પણ છે.

 

Categories
Dharmik

ગણેશ ચતુર્થી 2022: જાણો ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત અને શ્નીજીને રીઝવવાના મંત્રો….

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય

ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

હિન્દૂ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને અન્ય દેવતાઓની સરખાણીમાં પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન ગણેશ ને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે. રિદ્ધિ અને સિદ્ધિ ના સ્વામી ગણપતિ બાપ્પા જે ઘરમાં પણ પ્રવેશે છે તે ઘરમાં ખુશીઓ હંમેશા રહે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આખા ભારતમાં બહુ જ ધૂમ ધામ થી ઉજવાય છે.  અઠવાડિયામાં બુધવારના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. ગજાનંન ગણપતિનું ધ્યાન કરતાં જ મનમાં શાતિનો અનુભવ થાય છે અને જીવનના તમામ સંકટનો નાશ થાય છે.

હિન્દૂ પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022 ના રોજ આવી રહી છે. બીજી તરફ આ દિવસે બુધવાર હોવાથી આ દિવસ વધુ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશના કેટલાક ચમત્કારીનો જાપ કરવાથી બાપ્પા ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ ભગવાન ગણેશનું એક મંત્ર અમે તમને જણાવવા જઈ રહ્યા છે, આમ તો જોવા જઈએ તો આ ગાયત્રી મંત્ર છે, જેને ગણેશ મંત્રો સાથે જોડીને બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ મંત્રનો ઉપયોગ કોઈ પૂજાના સમય દરમિયાન કરવામાં આવે છે. અથવા તાંત્રિકની વિલક્ષણ સિદ્ધિ મેળવાની ઈચ્છા આ મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે જેનો તમે સકંટ સમયે ઉપયોગ કરીને સંકટમાં મુક્તિ મેળવી શકો છો.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે, શાસ્ત્રો અનુસાર જો તમે માટીના ગણપતિ બનાવવાનો અને તેમની સ્થાપન કરવાનો ખરો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. જેથી આ ગણેશ પર્વે ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાળુઓ માટીના ભગવાન ગણેશની સ્થાપના કરે અને પોતાના ઘર શહેર નગર શેરી દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી આ વર્ષે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર શુક્રવારે રહેશે. જે દિવસે આખરી  વિસર્જન કરવામાં આવશે.

ભગવાન ગણેશ ના સ્થાપના માટેના વિશેષ મુહરત સવારે  6:23 થી 7:57 લાભ, સવારે 7:57 થી  9:31 અમૃત, બપોરે 11:05 થી 12:40 શુભ, સાજે 5:23 થી  6:57 લાભ, રાત્રે. 8:23 થી 9:48 શુભ.

આ મંત્રનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે અને તમારા ઘર અને જીવનમાંથી તમામ સંકટો દૂર થાય છે.

एकदंताय विघ्नहे, वक्रतुळ्ड धीमहि, तन्नो दंती प्रचोदयात.

महाकर्णाय विघ्नेहे वक्रतुळ्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात

गजाननाय विघ्नेहे वक्रतुळ्डांय धीमहि, तन्नो दंती प्रचोदयात

Categories
Dharmik

 ગણેશજી ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, વેપારમાં કરશે વૃદ્ધિ અને કુંડરીનો દોષ કરશે દૂર.

Astrology Tips:-  બુધવારે કોઈપણ શ્રીગનેશ મંદીરમાં જઈને વિધનહર્તાના દર્શન કરો અને ગણપતિ અથર્વીશરનો પાઠ કરો. ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરશે.

જો વિધનહર્તા સાચા મનથી પૂજા કરવામાં આવે to તેઓ ભક્તો ના તમામ દુઃખ એ વિઘ્ન દૂર કરે છે, હિન્દૂ  ધર્મમાં પ્રથમ દેવ અને ભગવાન ગણેશ ( Lord Ganesha )  ને વિઘ્નહર્તા (vidhnharta) કહેવામાં આવે છે, ગણેશજી ની પૂજા (Ganesh Puja )  વગર કોઈ પણ શુભ કાર્ય સપન્ન થતું નથી. આજ કારણ છે કે બુધવાર દિવસે ભગવાન ગણેશ ની પૂજા ( Ganesha Puja On Wednesday ) નું વિશેષ મહત્વ છે.  તો આજે અમે તમને બુધવાર ગણેશજી સબંધિત ક્યાં ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ, બિઝનેશ નોકરીમાં પ્રગતિ મરી શકે છે જો આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે તો, ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આજના દિવસે ગણેશ પૂજાથી બુદ્ધ ડોશમાંથી મુક્તિ મેરવી શકાય છે. આવો જાણી યે અસરકારક ઉપાયો વિશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશજી નો એક દાંત તૂટી જતા તેમને ભોજન કરવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે તેમને માતા પાર્વતી એ મોદક આપ્યા, જેને ખાઈ ને તેઓ ખુબ પ્રસન્ન થયાં. ત્યાર થી મોદક તેમના મનપસંદ બની ગયા, ગણેશજી તમારી મનોમના પૂર્ણ કરશે. બુધવારે કોઈપન શ્રીગનેશ મંદિર માં જઈને વિઘ્નહારતા ના દર્શન કરો અને ગણપતિ અર્થવિશેર્ષ નો પાઠ કરો.

બિઝનેશ કે નોકરી માં પ્રગતિ મેરવાવા તમારા કાર્ય સ્થરે ગણેશજી ની તેવી પ્રતિમાં કે ફોટો સ્થાપિત કરો, જેમાં તેઓ ઉભા હોય અને તેમના પગ જમીન પર સ્પર્શતા હોય.

આ મંત્રો નો જાપ કરો :-

તાંત્રિક ગણેશ મંત્ર

ॐ ग्लोम गौरी पुत्र, वक्रकुण्ड, गणपति गुरु गणेश|

ग्लोम गणपति, त्रुदिध पति, सीदीद्ध पति | मेरे कर दूर क्लेश |

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ एकदणताय विज्ञन्हे वक्रटूंदाय ढीमही तन्नो बुढ़िद्ध प्रछोड़्यात|

ગણેશ કુબેર મંત્ર

ॐ नमो गणपते कुबेर एकदरीको फट स्वाहा|

Categories
Dharmik

મોગલ માં નું જન્મસ્થર અને મોગલ માં નો ઇતિહાસ, માનતા હોય તો કોમેન્ટ માં જય માં મોગલ લખો.

દુનિયા માં સૌ કોઈ માં મોગલ ના ધામ ના જાણકાર છે. અને ભગુડા ગામ માં આવેલા માં આવેલા માં મોગલ ના ધામ થી પણ સૌ લોકો જાને જ છે. અહીંયા હઝારો અને લખો સંખ્યા માં ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા રાખે છે. ભગુડા ગામ માં આવેલા એ માં મોગલ સાથે રસપ્રીત ઇતિહાસ જોડાયેલો છે. ભાવનગર જિલ્લા અને માઉઆ ગામ માં ભગુડા માં મોગલ નું ધામ આવેલું છે. અને માં મોગલ નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે.

કહેવામાં આવે છે કે માં મોગલ નો ઇતિહાસ મહાભારત કાલ માં પણ જોવા માં આવે મલે છે. ભગવાન શ્રી ક્રિષ્ના પાંડવો સાથે બેસી ને કંઈક વાત પર ચર્ચા કરતા હતા.  ત્યારે ઢ્રૌપદી ની કોઈક વાત પર પાંડવ પુત્ર ભીમ હસવા લાગયો હતો. તરત જ ભગવાન શ્રી ક્રિષ્ના આ ભીમ ને તેવું કરતા અટકાવ્યો અને કહ્યું કે,

જો તમે સાચું માં ઢ્રૌપદી ની વાસ્તવિકતા જાણવા માંગતા હોય તો મધ્ય રાત્રી એ જયારે ધ્રુપદ કન્યા સ્નાન કરવા જાય ત્યારે સંતાઈ ને તેની પાછળ તેના દર્શન કરવા જજો, પરંતુ એક વાત નું તમે ધ્યાન રાખજો કે જયારે અવાજ સંભડે ત્યારે માંગી લેજો. ભીમ ઢ્રૌપદી નું વિકરાર રૂપ ધારણ કર્યું અને કહ્યું માંગ જે માંગવું હોય તે. ભીમ ઢ્રૌપદી નું વિકરાર રૂપ જોઈને ડરી ગયા અને સરોવર માં કૂદી ગયા. અને પછી ત્યાર બાદ જોગમાયા ના મોઢા માંથી અનર્ગ નીકયો અને પછી તે માં મોગલ કહેવાયા.

ભગુડા ના કમરિયાં ના આહીર ના માજી ને એક બેન એ કપડાં માં માં મોગલ આપ્યા હતા અને કહ્યું હતું કે આ માં મોગલ તને આપું આપું છું. અમારા બધા ના દુઃખ માં મોગલ એ જ ભંગ્યા છે. અને તું પણ તારા મઅહદ માં જઈને માં મોગલ નું સ્થાપન કરજે. કહેવાય છે કે ગીર પંથક માં કમરિયાં, આહીર, ચરણો અને અન્ય માલધારીઓ સાથેજ રહેતા હતા. પછી તે માજી એ કપડાં. માં આપેલા માં મોગલ નું સ્થાપન ભગુડા ના નહેડા ધામ માં કર્યું અને માં મોગલ એ સૌ માલધારી ના દુઃખ દૂર કર્યા અને સુખે થી રહેવા લાગ્યા. ત્યાર થી માં મોગલ ભગુડા માં બિરાજમાન છે.

Categories
Dharmik

કાચબો તમારું જીવન બદલી શકે છે.વિશ્વાસ ન હોય તો ઓમ લખીને શેર કરો.તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

આજની દુનિયામાં જો મિત્રો પૈસા હોય તો સુખેથી જીવન વિતાવી શકાય છે.દરેક વ્યક્તિ આજે અપાર ધન પ્રાપ્તિ માટે દિવસ રાત એક કરે છે.અને ધનને લીધે જ પરિવારને પણ તે ખુશ રાખી શકતો હોય છે.

કેટલાક લોકો ખૂબ જ ઓછી મહેનત કરતાં હોય છે પણ તેમનું કિસ્મત સારું હોવાને કારણે જીવનમાં તેમણે મોટી સફળતા મળી જાય છે.જ્યારે કેટલાક લોકો દિવસ રાત જોયા વગર ખૂબ જ મહેનત કરતાં હોય છે પણ ધારી સફળતા તેમને મળતી નથી.માટે ધન માટે મહેનત ની સાથે તમારું નસીબ પણ સારું હોવું ખૂબ જરૂરી છે.

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને તમે અનુસરસો તો ઓછી મહેનતે ખૂબ જ ધન મેળવી શકશો.વાસ્તુશાસ્ત્રમાં કાચબાને ખૂબ જ શુભકારી ગણવામાં આવે છે.કાચબો તમારું જીવન ચમકાવી શકે છે.જો તમે કાચબાને ઘરમાં રાખીને આ નિયમોને અનુસરશો તો ધરમાં પૈસાનો ઢગલો થઈ જશે.અને તમારા બધા દુખ કામ માટે ટળી જશે.

ઘરમાં તાંબાનો કાચબો અને જીવતો કાચબો રાખવાથી ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે.અને સુખ તેમજ સમૃદ્ધિ આવે છે.ઘરમાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.અને ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી તમારી આર્થિક સ્થિતિમાં બે ગણો સુધારો આવી શકે છે.

શાસ્ત્રોમાં પણ કાચબાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.માટે તમારા જીવનના ઉત્થાન માટે કાચબો શુભ અને મંગળકારી છે.જેના લીધે ઘર અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને લક્ષ્મીજી સદાય પ્રસન્ન રહેશે

Categories
Dharmik

હનુમાન દાદા તમારા જીવનમાં કરી શકે છે ચમત્કાર.ફોટોને સ્પર્શ કરી ખાતરી કરો.અને લખો જય કષ્ટભંજન દેવ

હનુમાન દાદા ને તેઓ ના બીજા ના બજરંગબલી ના નામ થી પણ ઓળખવા માં આવે છે. મંગળવાર એમ જ શનિવાર હનુમાન જી ના પ્રિય દિવસો છે. હનુમાન જી ને શક્તિસારી તેમ જ દયારૂ દેવ માનવા માં આવે છે. જો તમે તમારા ઘર માં સુખ અને સમૃદ્ધિ લવ વા ઇચ્છતા હોવ તો અને આર્થિક તંગી માંથી મુક્ત થવા માંગતા હોઉ તો કરો આ 10 ઉપાય.

૧. મંગળવાર ની સવારે દાદા ને ગુલાબ ની મારાં ચડાવો, દાદા પ્રસન્ન થશે.

૨. દર શનિવારે હનુમાન જી ને બનારશી પણ ચઢાવો.

૩. તેમ જ મંગળવાર ના દિવસે લાલ રંગ ના વસ્ત્રો પહેરો, લાલ રંગ દાદા ને ખુબજ પ્રિય છે.

૪. દાદા ને પ્રસન્ન કરવા માટે કોઈ પણ એવું ખોટું કાર્ય ના કરવું જેથી દાદા ને કાસ્ટ પડે.

૫. દાદા ને પ્રસન્ન કરવા માટે દર શનિવાર અને મંગળવાર હનુમાન ચાલીસા નો પાઠ કરવો.

૬. હનુમાન જી ને પ્રસન્ન કરવા અને બધા દુઃખ દૂર કરવા સુંદરકાંઠ નો પાઠ ગરે કરવો.

૭. હનુમાન જી ને સિંદૂર અતિપ્રિય છે તેથી પાઠ કરતી વખતે હનુમાન જી ને સિંદૂર ચઢાવો, હનુમાન જી તમારા પર પ્રસન્ન થશે.

૮. હનુમાન જી ની વિશેષ કૃપા માટે ગરીબ તેમજ સહાયત લોકો ની મદદ કરો અને પિતા નું સમ્માન કારો.

૯. મંગળવાર ના દિવસે દાદા ના નામ નો ઉપવાસ કરો અને બુંદી ની પ્રસાદ દાદા ને ધરાવો, આમ કરવા થી દાદા ની વિશેષ કૃપા તમારા પર બની રહેશે.

૧૦. હનુમાન જી ભગવાન શ્રી રામ ના ભક્ત હતા માટે “રામ મંત્ર” નો જાપ કરવા થી હનુમાન જી તમારા ઉપર કાયમ માટે પ્રસન્ન રહેશે.

જો તમે સાચ્ચું માં હનુમાન જી ને માનતા હોય તો આટલા કાર્યો કરો હનુમાન જી તમારા પર કાયમ માટે પ્રસન્ન રેસે.

Categories
Dharmik

ફોટો ને ટચ કરી ચામુંડા માં ના આશીર્વાદ મેરવો, છોડીને ને જાસો તો લાગશે મહાપાપ, આ મહિલા ને આપ્યો હતો ચામુંડા માઁ એ પરચો.

ગુજરાત રાજ્ય ના ચોટીલા માતાજી વિશે તો આપ સૌ જાણો જ છો. અને છોટીલા માતાજી ના કિસ્સા તો અવારનવાર આપ સૌ એ સાંભર્યા જ હશે. એક સમય ની વાત ચાર જયારે જન્માષ્ટમી ના પાવન પર્વ દિવસ એ છોટીલા માં બિરાજમાન ચામુંડા માતાજી ના દર્શન કરવા ભક્તો ની ભીડ ઉમટી પડી હતી. એ દિવસે મંદીર માં એટલા બધા ભક્તો આવી પોહ્ચ્યા હતા માતાજી ના દર્શન કરવા કે મંદીર માં પગ મુકવા ની પણ જગ્યા ન હતી. ત્યાં બીજી તરફ દર્શન કરવા આવેલી એક ગર્ભવતી મહિલા એ ચોટીલા પર્વત ચડતા પગથિયાં માંજ એક પુત્રી ને જન્મ આપ્યો હતો.

હોસ્પિટલ માં ફોને કરતા 108 મંદિરે એ દોડી આવી હતી અને મહિલા ને હોસ્પિટલ લઇ ગયા હતા.

બારકી ના જન્મ અંગે 108 ની ટીમ ને જાન કરી બારકી અને માઁ બન્ને ને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાસેડવા માં આવ્યા હતા. શ્રી ક્રિષ્ના ની જન્માષ્ટમી નિમિત્તે ચોટીલા ના એટીહાસિક માતાજી ના મંદિરે ભક્તો ની અભૂતપૂર્વ ભીડ જામી હતી. ભીડ માં વધારો થતા જ મંદીર નો મૈન ગેટ થોડા સમય માટે બંધ કરવા માં આવ્યો હતો. ભગવાન શ્રી ક્રિષ્ના ની જન્માષ્ટમી ના પવિત્ર દિવસે ઘોધરા શહેર ના મડોડ ગામ ના રાશિબેન નામ ના મહિલા ને માન્દિર ના પગથિયે જ પ્રસુતિ પીડા થતા બારકી ને જન્મ આપ્યો હતો.

બારકી ના જન્મ અંગે 108 ના ઈએમટી મહેશ શીશા અને પાયલોટ ગૌરવ રામાણુંજ એ જણાવ્યું હતું કે બારકી નો જન્મ અધવચ્ચે જ થઇ ગયો હતો અને બારકી અને એની માતા રાશીબેન બન્ને સ્વસ્થ હતા. બન્ને ને રાતે મોડા હોસ્પિટલ માંથી રજા પણ આપી દેવા માં આવી હતી.

Categories
Dharmik

ફોટો સ્પર્શ કરી જલારામ બાપાના આશિર્વદ મેળવો અને જાણો કેમ મંદીરમાં દાન લેવાતું નથી,

સન્ત જલારામબાપા ના ધામા વીરપુરમાં દાન લીધા વગર જ કેમ વારસો થી ચાલે છે સદાવ્રત

તમે જો રાજકોટ થી જેતપુર જાસો તો ત્યાં વચ્ચે પીરપુર નામ નું એક ધાર્મિક સ્થર આવે છે. આમ તો સૌરાષ્ટ્ર આખું સંતો ની પવિત્ર ભૂમિ તરીકે આખા દેશ માં જાણીતું થયેલું છે. અહીં પીરવુર માં જ જાણીતા સન્ત જલારામબાપા નું માન્દિર આવેલું છે. આપણા દેશ નું એક માત્ર આ એવું મંદીર છે જ્યાં દાન લેવામાં આવતું નથી તમે સન્ત જલારામ વિશે તો સાંભરયુ જ હશે. આ મંદીર વારસો થી દાન લીધા વગર જ ચાલી રહ્યું છે.  તો ચાલો આપણે તેનું સાચું અને સચોટ કારણ જાણીયે.

તો આપણે પેહલા એમના પરિવાર વિશે જાણીયે. જલારામબાપા ના પિતા નું નામ પ્રધાન ઠક્કર અને માતા શ્રી નું નામ રાજબાઇ હતું, તેમનો જન્મ 1799 માં થયો હતો. તેમને માનીતા સન્ત ભોજલરામ ને ગુરુ માન્ય અને પીરપુર માં સાડાવ્રત ચાલુ કર્યું. અને આજદિન સુધી કોઈ આફત કે મુશ્કેલી વિના પ્રભુ ની કૃપા થી અવિરત ચાલી રહ્યું છે.

જલારામબાપા એ વારસો પેહલા પીરપુર ધામ માં સડાવ્રત ચાલુ કર્યું હતું જ્યાં આજે પણ દિવસ ના 4 થી 5 હજાર જેટલા શ્રદ્ધાંરુઓ પ્રસાદ તરીકે ભોજન લે છે ખાયા સોં ખોયા ખિલાયા સોં પાયા ઉકતી માં પુરેપુરો વિશ્વાસ ધરાવતા હતા જલારામબાપા બાપા.

આપણા ભારત દેશ એક માત્ર આ અનોખું મંદીર છે. આ માન્દિર એવું છે કે દાન લીધા વગર જ હજારો ભક્તો ને પ્રસાદ તરીકે ભોજન પીરસવા માં આવે છે. જયારે આ મંદીર માં એક પણ પૈસા નું દાન સ્વીકાર કરવા માં આવતું નથી તમે અન્ય મંદીરઓ જોયા હશે કે જે લખો રૂપિયા નું દાન સ્વીકાર કરે છે. લગભગ ૨00 વર્ષ થી આ પ્રથા મંદીર માં ચાલી રહી છે. વીરપુર જલારામબાપા માન્દિર એક એવું મંદીર છે જ્યાં તમને એક પણ દાન પેટી જોવા નહિ મરે. ધન્ય છે આવા સન્ત પુરુસ ને જેમના એક વિચાર થી આજે પીરપુર મંદિરે એક પણ રૂપિયો લીધા વગર જ ચાલી રહ્યું છે. ધન્ય છે અહીં ફરજ બજાવતા લોકો. સત સત નમન. જય જલારામ.